Category Archives: Uncategorized

દાન^^^^^17/04/2024

શ્રી સુમતીનાથ ભગવાન મોક્ષ કલ્યાણક નિમિતે ₹૫૫૫૫/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સાગર હેમા રાજેશ

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^17/04/2024

અરૂણાબેન રમણીકલાલ મહેતા ની બીજી પુણ્યતિથી તથા તારાબેન જયંતીલાલ મહેતા ની ત્રીજી પુણ્યતિથી નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^16/04/2024

બિપીનચંદ્ર પોપટલાલ મહેતા ની ત્રીજી  પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

અવસાન ^^^^12/04/2024

જીતેન્દ્ર ભાઈ અમરત લાલ મહેતા મૂળ વતન મેમદપુર હાલ ખાર મુંબઈઆજરોજ કુદરતી અવસાન થયેલ છે.

એવો શ્રીની સ્મશાન યાત્રા કાલેDt.13/04/24 સવારે 7.30 વાગે તેમના નિવાસ્થાનેથી નીકળશે

સાન્તાક્રુઝ પશ્ચિમ સ્મશાને જશે

સરનામું -501 soneji house 5th road opposite Jain mandir Khar westMumbai

પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને પરમ શાંતિ અને સદગતિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થનામો.

Ankur 9819112244

Pratik 9821305054

દાન^^^^11/04/2024

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ વર્ધમાન પોસ્ટ – મહેલાવ તા – પેટલાદ તરફ થી ₹૩૬૨૭૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – યોગેશ કે મહેતા

🙏 ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^10/04/2024

માતૃશ્રી જશોદાબેન મહેન્દ્રભાઈ ગાંધી ની ૨૭મી પુણ્યતિથિ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – નેન્સી અંકુર મહેતા

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^09/04/2024

લાચી એજ માલી તરફ થી ₹૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – આશિષ આર મહેતા

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^01/04/2024

રમીલાબેન પી શાહ (સુરત) ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

અવસાન ^^^^01/04/2024

*Jyotsnaben* Dineshbhai Somani (Age 82) has left on 31st March 2024.

Funeral on 1st April 2024, Monday, at 5 pm

From residence: 701, Yashodhan CHS, Bima Nagar,  Opp.Vishal Hall, Andheri (East), Mumbai- 69

Contact:

Niraj Somani – +66816184560 Nirav Somani – +66891773331

NO LAUKIK VYAHVAR

દાન^^^^^31/03/2024

અમ્રતલાલ તલકચંદ મહેતા ની પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રમીલા અશોક મહેતા

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^29/03/2024

શ્રી દશા શ્રીમાળી જૈન યુથ ક્લબ ફાઉન્ડેશન પાલનપુર પ્રદેશ તરફ થી ₹૧૨૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^28/03/2024

સતીશ લક્ષ્મીચંદ શાહ ના 65 મા જન્મદિવસ નિમિત્તે 1100 રૂપિયાનું દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^28/03/2024

પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રબોધ ચંદ્ર સૂરીશ્વરજી ગુરુ મહારાજ સાહેબજી ના ૯૨ મા જન્મદિવસ નિમીત્તે તેમની અનુમોદનાર્થે  ૯૨૦૦/- રુપીયા નું દાન

શ્રી રૂષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળમાં મળેલ છે.

હસ્તે –  શ્રી છાપી મૂર્તિપૂજક જૈન સંઘ તરફથી દાનમાં મળેલ છે .

ખૂબ ખૂબ અનુમોદના🙏🙏🙏

દાન^^^^^28/03/2024

દિનેશચંદ્ર ચીમનલાલ મહેતા ની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^26/05/2024

આદિશ્વર દાદા ની પુનઃ પ્રતિષ્ઠા (વિલે પાર્લે ઈસ્ટ – અજમલ  રોડ) નિમિતે ₹૫૦૦૦૦/- નુ દાન શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મોનિકાબેન નિલેશભાઈ શાહ

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^25/03/2024

મહેન્દ્રભાઈ પી મહેતા ના ૮૨માં  જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

અવસાન દાન^^^^^24/03/2024

શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા ના અવસાન નિમિતે

₹૩૧૦૦૦/-  બબુબેન મણીલાલ દેસાઈ

₹૫૧૦૦૦/- મેમદપુર જૈન સંઘ

₹૨૫૦૦૦/- છાપી જૈન સંઘ

₹૨૫૦૦૦/- ચંડિસર જૈન સંઘ

₹૨૫૦૦૦/- રમેશચંદ્ર હીરાલાલ શાહ

₹૧૧૦૦૦/- મજાદર જૈન સંઘ

₹૧૧૦૦૦/- બસુ જૈન સંઘ

₹૨૧૦૦૦/- સુરત દશા શ્રીમાળી જૈન મિત્ર મંડળ

₹૫૧૦૦/- મેસર જૈન સંઘ

₹૨૫૦૦/- કમળાબેન જયંતીલાલ મહેતા

₹૫૦૦૦/- પારૂલબેન જતીનકુમાર મહેતા

₹૩૧૦૦/- નયનાબેન પ્રવીણચંદ્ર મહેતા

દાન^^^^^22/03/2024

શ્રી છાપી જૈન સંઘના શ્રી સુરેશભાઈ તથા  શ્રી અશોકભાઈ ગફુરભાઈ શાહ ના માતુશ્રી ચંદનબેન ના સ્વર્ગવાસ નીમીતે,  શ્રી છાપી જૈન સંઘ વતી તેમના આત્મ શ્રેયાર્થે 2100 રૂપિયા નુ દાન

શ્રી રૂષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળમાં દાનમાં મળેલ છે.

ખૂબ ખૂબ અનુમોદના🙏🙏🙏

દાન^^^^20/03/2024

ધર્મેન્દ્રભાઈ ખુબચંદભાઈ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^15/04/2024

એક સદગૃસ્થ તરફ થી ₹૧૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^14/04/2024

વિશાલભાઈ (સિડની – ઓસ્ટ્રેલિયા) ના જન્મ દિવસ નિમિતે ₹૭૭૧૧ નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ધર્મેશ, જીગર, જીમી, કલ્પેશ, મૌલિક, વિહાન, જીગર

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^14/04/2024

સમર્થ અને પ્રેરણા ને ત્યાં ટ્વિન્સ બેબી ના જન્મ નિમિતે ₹૫૪૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સાધનાબેન સુરેન્દ્રભાઈ મહેતા

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^14/04/2024

શાંતિલાલ પોપટલાલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફ થી ₹૧૦૦૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – નિતિન આર મહેતા

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^13/03/2024

કમળાબેન જયંતીલાલ મહેતા ની પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^08/03/2024

પોપટલાલ ચેલજીભાઇ પારેખ અવસાન ફંડ

૧૧૦૦૦/- પોપટલાલ ચેલજીભાઇ પરિવાર

૧૧૦૦/- મફતલાલ ચેલજીભાઈ

૧૧૦૦/- વર્ધમાનભાઈ પારેખ

૧૧૦૦/- પ્રવીણાબેન પ્રકાશભાઈ

૫૦૦/- શાંતાબેન અમૃતલાલ

૫૦૦/- અરવિંદભાઈ પારેખ

૫૦૦/- કમળાબેન જયંતિલાલ

૫૦૦/- કુસુમબેન સોમાણી

૫૦૦/- પ્રભાબેન વિનોદભાઈ

૫૦૦/- હંસાબેન જીતેન્દ્રભાઈ

૫૦૦/- તારાબેન બુધમલભાઈ

૫૦૦/- કવિતાબેન નિલેશભાઈ

૫૦૦/- સૂર્યાબેન છનાલાલભાઈ

૫૦૦/- ચમનલાલ સોભાગચંદ

૫૦૦/- સવિતાબેન બુધમલભાઈ

૫૦૦/- જ્યોત્સનાબેન ચંદ્રકાંત કોઠારી (પિન્ટુ)

૫૦૦/- પ્રવિણભાઈ મંડારી

૫૦૦/- નવપદ સોસાયટી

૫૦૦/- લક્ષ્મીચંદ મણીલાલ

૫૦૦/- પ્રવીણાબેન કીર્તિલાલ

૫૦૦/- ભરત મામા

૫૦૦/- પારસ શૈલેષભાઈ મહેતા

૫૦૦/- કમલેશભાઈ બાબુલાલ શિંગરા

૫૦૦/- અનિલભાઈ કીર્તિલાલ

૫૦૦/- હસમુખ ચીમનલાલ મહેતા

૩૦૦/- જ્યોત્સનાબેન ચંદ્રકાંત કોઠારી (ચીકો)

દાન^^^^05/03/2024

🙏 જય જીનેન્દ્ર  નયનાબેન પ્રવિણચંદ્ર મહેતા    (નવસારી) ના માસિક પુણ્ય તિથિ નિમત્તે ₹. 2100/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે:- હેતલ , સેજલ , જિત્તલ.

🙏 ખૂબ ખૂબ અનુમોદના🙏

દાન^^^^05/03/2024

ઉર્મિલાબેન મનુભાઈ પટેલ તરફ થી ₹૧૦૧૦૦ નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^05/03/2024

શ્રી સોમ ચિંતામણી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટ સુરત તરફ થી ₹૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^05/03/2024

અંજના નરેન્દ્ર ચોકસી તરફ થી ₹૧૦૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^05/03/2024

પરેશ કે મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન.

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ઋષીન પી મહેતા

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

અવસાન દાન^^^^^04/03/2024

તેજપાલ કીર્તિલાલ શાહ ના અવસાન નિમિતે જીવદયા ફંડ

5000 કીર્તિલાલ મંગલજી શાહ

1000 નવીનચંદ્ર જયંતીલાલ શાહ

1000 નરેન્દ્રભાઈ જયંતીલાલ શાહ

1000 રાકેશ જયંતીલાલ શાહ

5000 કાંતાબેન રસિકલાલ મેહતા

1000 જીજ્ઞાબેન અમિતભાઇ શાહ

1000 સુશીલાબેન નવીનચંદ્ર શાહ

500 અશ્વિનભાઈ ચંદુલાલ શાહ

500 અજયભાઇ ઠક્કર

500 ચિરાગભાઈ ઠક્કર

500 હિરેનભાઈ ટોપીવાળા

500 હજારીમલ છોટાલાલ સોમાણી

1000 દક્ષાબેન શૈલેષભાઇ પરીખ

2100 હિમ્મતલાલ મણિલાલ શાહ

1100 હેમાબેન ભરતભાઈ શાહ

500 લક્ષ્મીચંદ ગોદડભાઈ શાહ

1000 હિમ્મતલાલ સુંદરલાલ કાપડિયા ( રાજુભાઈ )

500 વસંતાબેન નટવરલાલ મેહતા

500 મીનાબેન સુરેશભાઈ મેહતા

500 રમેશચંદ્ર પોપટલાલ મેહતા

500 કમળાબેન છાનાલાલ શાહ

500 વર્ષાબેન જગદીશભાઈ દલાલ

2000 કલ્પનાબેન દર્શનકુમાર મેહતા

500 નવીનચંદ્ર સુંદરલાલ કાપડિયા

500 ચંદ્રાબેન રતિલાલ મેહતા

1100 શાંતાબેન પોપટલાલ શાહ ( યુરિશ )

1000 દિનેશચંદ્ર ચીમનલાલ મેહતા

500 નયનાબેન મહેન્દ્રભાઈ મેહતા

250 મંજુલાબેન છાનાલાલ શાહ

દાન^^^^04/03/2024

પ્રવીણચંદ્ર કાંતિલાલ શાહની પ્રથમ માસિક તિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

અવસાન ^^^^^03/03/2024

🙏જય જીનેન્દ્ર

  અવસાન, તા.3/3/24

તેજપાલ કિર્તિલાલ શાહ

( મજાદર ) હાળ:- મુંબઈ. નુ આજ રોજ અવસાન થયેલ છે.

કિર્તિલાલ મંગળજીભાઈ શાહ

મો:-9820824337

અંતિમયાત્રા :-આજે સાંજે 6.15 PM અંતિમ મુકામ ચંદનવાડી, મરીનલાઇન્સ , મુંબઈ.

ઘર નુ સરનામુ :-  5 ગિરગાંવ ટેરેસ , C વિંગ,બિજામાળે, ડી ડી સાઠે રોડ, મુંબઈ – 4. વસ્તુપાલભાઈ કિર્તીલાલ શાહ. મો. 9819644941

દાન^^^^^01/03/2024

પારસ અને મોનાલી પારસ મેહતા ના લગ્ન તિથી નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

અવસાન દાન ^^^^^29/02/2024

દિનેશ ભાઈ ચીમનલાલ મહેતા ના અવસાન ફંડ

૧૧૦૦૦/- દિનેશ ભાઈ ચીમનલાલ મહેતા પરિવાર

૫૦૦૦/- રીટા બેન (દિકરી)

૫૦૦૦/- મનીષા બેન (દિકરી)

૫૦૦૦/- સોનલ બેન (દિકરી)

૫૧૦૦/- કમળા બેન (બેન)      વસંતા બેન (બેન )મીના બેન (બેન)

૫૦૦૦/- કુસુમ બેન પ્રવીણ ભાઈ મહેતા

૨૫૦૦/- બુધમલભાઈ કચરાદાસ શાહ પરિવાર ચંડીસર

૧૧૦૦/- તેજલબેન વિપુલ ગાંધી

૧૧૦૦/- લીલાબેન ગિરધરલાલ મહેતા

૧૧૦૦/- રમીલાબેન રમણીકલાલ શાહ

૧૦૦૦/- સ્વીટી પ્રિતેશ શાહ

૧૦૦૦/- શેફાલી મંથન શાહ

૧૦૦૦/- કીર્તિલાલ મંગળજી શાહ

૧૦૦૦/- હંસરાજ મણીલાલ શાહ

૫૦૦/- કલ્પનાબેન પિયુષભાઈ

૫૦૦/- ડો. સેવંતીલાલ

કુલ- ૪૬૯૦૦

દાન^^^^29/02/2024

શ્રી દિપા ‌શ્વે.મૂ.પુજક જૈન સંઘ દિપા કોમ્પલેક્ષ અડાજણ સુરત તરફથી ₹૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હઃ મહેન્દ્ર ભાઈ પી મહેતા

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

અવસાન ^^^^^28/02/2024

દિનેશભાઈ ચીમનલાલ મહેતા

વતન મેમદપુર હાલ નવસારી આજરોજ નવસારી મુકામે ટૂંકી માંદગી બાદ અવસાન થયેલ છે.

તેવો શ્રીનિ સ્મશાન યાત્રા Dt.28/2/24 ના રોજ સાંજે 6.00 P.M તેમના નિવાસ્થાનેથી નીકળશે

સરનામું.- પદ્માવતી એપાર્ટમેન્ટ પૃથ્વી એપાર્ટમેન્ટ ની સામે સ્ટેશન રોડ નવસારી

મો. 8140144471

દાન^^^^^27/02/2024

ક્રિયા. રજનીશ.શાહ (પાલનપુર) સિદ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી માં થી M.B.A માં gold મેડલ મળેલ છે તે નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^26/02/2024

શ્રી સૌભાગ્ય વર્ધક જૈન સંઘ વિલે પાર્લે તરફ થી ₹૩૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – કરણભાઈ એચ સોમાણી

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^25/02/2024

કુસુમબેન રમેશચંદ્ર મહેતા ની ૭ મી પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અંકુર મહેતા

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

અવસાન દાન ^^^^24/02/24

🙏 જય જીનેન્દ્રનયનાબેન પ્રવિણચંદ્ર મહેતાના અવસાન નિમિત્તે શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ મા દાન મળેલ છે. ( ₹ માં)

૧૧૦૦૦/- નયનાબેન પ્રવિણચંદ્ર મહેતા, પરીવાર હસ્તે :-હેતલબેન અંકિતકુમાર ડૉ. સેજલબેન અમિતકુમાર જીતલબેન ધવલકુમાર

૫૧૦૦/- શારદાબેન રમણીકલાલ શાહ

૪૧૦૦/- હસમુખભાઈ ચીમનલાલ મહેતા

૨૧૦૦/- અંકિતકુમાર ના મિત્રો તરફથી

૨૦૦૦/- ડો. સેવંતીલાલ ધુડાલાલ શાહ

૧૧૦૦/- જોશનાબેન પ્રકાશભાઈ દાણી

૧૧૦૦/- રણછોડભાઈ ( વેવાઈ )

૧૧૦૦/- મહેન્દ્રભાઈ પોપટલાલ મહેતા

૧૧૦૦/- કાંતાબેન અમુલખભાઇ શાહ

૧૧૦૦/- અરુણકુમાર પોપટલાલ શાહ

૧૧૦૦/- ચેતના સમીર કોઠારી

૧૧૦૦/- સોનલબેન શૈલેષભાઈ મહેતા

૧૧૦૦/- મનીષાબેન સુનિલભાઈ સોમાણ

૧૧૦૦/- અશ્વિનભાઈ એમ શાહ

૧૦૦૦/- બી. સી. મહેતા

૧૦૦૦/- વિમળાબેન રમણીકલાલ મહેતા

૧૦૦૦/- સંગીતાબેન હરેશભાઈ મહેતા

૫૦૦/- અલકાબેન સુનિલભાઈ મહેતા

૫૦૦/- કિરણભાઈ રતિલાલ મહેતા

૫૦૦/- કિરીટભાઈ પોપટલાલ મહેતા

૫૦૦/- કિર્તિલાલ કાળીદાસ મહેતા

૫૦૦/- સાધનાબેન સુરેન્દ્રભાઈ મહેતા

૫૦૦/- તારાબેન ભોગીલાલ

૫૦૦/- ચૈતાલીબેન અરવિંદભાઈ પટેલ

૫૦૦/- મહેશભાઈ ખેમચંદભાઈ શાહ

૫૦૦/- મંજુલાબેન ચંદુલાલ શાહ

૫૦૦/- ખુશ્બૂબેન શાહિલકુમાર મહેતા

૫૦૦/- ભૂમિબેન હર્ષકુમાર મહેતા

૫૦૦/- અનિલકુમાર કિર્તિલાલ શાહ

૫૦૦/- જશવંતભાઈ અંબાલાલ મહેતા

૧૫૧/- અન્ય

🙏 ખૂબ ખૂબ અનુમોદના.🙏

અવસાન દાન^^^^22/02/2024

સમકિત અનિલભાઈ ગાંધી ના અવસાન નિમિતે

₹૫૦૦૦/- જયાબેન કેશવલાલ ગાંધી

₹૧૧૦૦/- વનીતાબેન જયેશકુમાર મહેતા (છાપી)

₹૧૦૦૦/- રાજેન્દ્રભાઈ પોપટલાલ વાઘાણી

₹૫૦૦/- તારાબેન ચીમનલાલ ગાંધી

₹૫૦૦/- નટવરલાલ ઉજમલાલ ગાંધી

₹૫૦૦/- ઉર્વશી કેવલ મહેતા

દાન^^^^^22/02/2024

સંગીતાબેન ની ત્રીજી પુણ્યતિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મંજુલાબેન સુમતિલાલ દેસાઈ પરિવાર

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^21/02/2024

સ્તવન પ્રકાશભાઈ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^19/02/2024

હિનાબેન રજનીભાઇ મહેતા ના ઉપધાન તપ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન🙏

અવસાન^^^^18/02/2024

અવસાન

પોપટલાલ ચેલજીભાઈ પારેખ પાલનપુરહાલ નવસારીઆજરોજ અવસાન થયેલ છે.

સદગત આત્માને સ્મશાન યાત્રાDt.19/2/24 ના રોજ સવારે 8.00A.M.

તેમના નિવાસ્થાનેથી નીકળશે

સરનામું-પ્રેમજી કોમ્પલેક્ષ શાંતાદેવી રોડ નવસારી

સદગત આત્માને પરમ કૃપાળુ પરમેશ્વર સદગતિ આપે તેવી પ્રાર્થના

મો. 9769029489

દાન^^^^17/02/2024

આશાબેન નરેશભાઈ શાહ ના ઉપધાન તપ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

અવસાન દાન^^^^16/02/2024

પ્રવીણચંદ્ર કાંતિલાલ શાહ ના અવસાન નિમિતે

₹૧૧૦૦૦/- હંસાબેન પ્રવીણચંદ્ર શાહ પરિવાર

₹૫૧૦૦/- રૂક્ષ્મણીબેન ખૂબચંદભાઈ મહેતા પરિવાર

₹૫૦૦૦/- અસિતા પવનકુમાર – લીના મિતેશકુમાર

₹૫૧૦૦/- હિતેનભાઈ (S P Diamond)

₹૩૧૦૦/- શિલ્પાબેન કનુભાઈ શાહ

₹૩૧૦૦/- મીનાબેન પ્રકાશભાઈ શાહ

₹૧૧૦૦/- મંજુલાબેન અરવિંદભાઈ મહેતા

₹૧૧૦૦/- સેવંતીલાલ પોપટલાલ મહેતા

₹૧૧૦૦/- પ્રભાબેન વિનોદલાલ મહેતા

₹૧૧૦૦/- ઉર્મિલાબેન અરવિંદભાઈ શાહ

₹૧૧૦૦/- પુષ્પાબેન રસિકલાલ શાહ

₹૧૧૦૦/- તુષાર મફતલાલ શાહ

₹૧૧૦૦/- મંજુલાબેન સુમતિલાલ દેસાઈ

₹૧૦૦૦/- રમેશચંદ્ર હીરાલાલ શાહ

₹૧૦૦૦/- સીમા, કાશ્મીરા,રીના શીતલ

₹૧૦૦૦/- તારાબેન , હંસાબેન, અરૂણાબેન, નયનાબેન

₹૧૦૦૦/- સોનલ અરવિંદભાઈ મહેતા

₹૧૦૦૦/- પંકજ જયંતીલાલ શાહ

₹૧૧૦૦/- કિર્માં , રીના, રીમા,સોનલ

₹૫૦૦/- પ્રકાશ હીરાલાલ શાહ

₹૫૦૦/- કાશ્મીરા પરેશભાઈ શાહ

₹૫૦૦/- કેતુબેન કમલેશભાઈ મહેતા

₹૫૦૦/- બેલાબેન સંદીપભાઈ ગાંધી

₹૫૦૦/- ડૉ સેવંતીલાલ મહેતા

₹૫૦૦/- દિનેશચંદ્ર ચીમનલાલ મહેતા

₹૫૦૦/- સરાલાલ યુ મહેતા

₹૫૦૦/- સુભદ્રાબેન દલપતભાઈ મહેતા

₹૫૦૦/- હસમુખભાઈ ચીમનલાલ મહેતા

₹૫૦૦/- મફતલાલ ચેલજીભાઈ મહેતા

₹૫૦૦/- કિરણભાઈ ઠકકર

₹૫૦૦/- કિર્તિલાલ સોમાણી

₹૫૦૦/- પ્રફુલ્લભાઈ સોમાણી

₹૫૦૦/- અમૃતલાલ તલકચંદ મહેતા

₹૫૦૦/- વિરેશભાઈ મહેતા

₹૫૦૦/- હંસાબેન મહેન્દ્રભાઈ દેસાઈ

₹૫૦૦/- કમળાબેન જયંતીલાલ મહેતા

₹૫૦૦/- મોતિબેન ચીમનલાલ મહેતા

₹૫૦૦/- કલ્પનાબેન જીતેન્દ્રકુમાર મહેતા

₹૫૦૦/- સુનીતાબેન સંજયકુમાર સોમાણી

દાન^^^^16/02/2024

સોનલબેન રાજેશભાઇ મહેતા વિલે પાર્લે તરફથી પાર્લે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન ની ધજા ચઢાવવા નો લાભ મળેલ છે તે નીમતે ₹૫૦૦૪/- નુ દાન

શ્રી ઋષભસિદ્ધિ જીવ દયાધામ પાંજરાપોળમાં દાન મળેલ છે.

હ. ઋતવા ઈશાન મહેતા

અવસાન દાન ^^^^^15/02/2024

મંજુલાબેન રમણીકલાલ દફતરી ના અવસાન નિમિતે ₹૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શ્રીપાલ રમણીકલાલ દફતરી

🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏

દાન^^^^^15/02/2024

શ્રીમતી કોકિલાબેન નલીનભાઇ કોઠારી ના ઉપધાન તપ પૂર્ણ થયા નિમિતે ₹૫૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખૂબ ખૂબ અનુમોદના 🙏

અવસાન ^^^૧૫/૦૨/૨૦૨૪

Manjulaben Ramniklal Daftary mother of Sandhya , Renuka , Meena , Asha , Rupal , Jayshree , Payal , Shripal and Purvi ( daughter in law) , moved to the higher realms on 15th February 2024 at 1.08am Her funeral is at BanGanga Crematorium on 15th February from her residence at 10 am.

Residential address – 12, Krishnaraj building , 77 A Walkeshwar road , above Mishty Bela , Mumbai 400006.

Condolences on –

Shripal Daftary 9820065248

Purvi Daftary – 9892959940

No Laukik Vyavahar

દાન^^^^14/02/2024

યામિનીબેન જતીનભાઈ મહેતા ની ૯૯ જાત્રા પૂર્ણ થયેલ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏

દાન ^^^^14/02/2024

રૂક્ષ્મણીબેન ખુભ્ચંદભાઈ મહેતા  ૧૪મી પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏

દાન ^^^^13/02/2024

શ્રીમતિ રંજનબેન  અરવિંદભાઈ શાહ પરિવાર તરફથી શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ ને રૂપિયા  25 લાખ નું ઉમદા દાન મળેલ છે, ઉદાર દિલ દાતા પરિવારનો શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ ખરા અંતઃકરણ પૂર્વક હાર્દિક આભાર માને છે.

ખૂબ ખૂબ અનુમોદના 🙏

દાન ^^^^12/02/2024

શિતલ અર્જુન પ્રજાપતિ ના જન્મ દિવસ નિમિતે ₹1100/- નું દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખૂબ ખૂબ અભિનંદન 🙏

અવસાન^^^^^12/02/2024

જય જિનેન્દ્ર

અમારા પરમપૂજ્ય પિતાશ્રી મફતલાલ કેશવલાલ શાહ નું દુઃખદ અવસાન થયું છે

જેમની અંતિમ યાત્રા અમારા નિવાસ સ્થાને થી બપોરે 1 વાગે નીકળીને થલતેજ ચાર રસ્તા અંતિમ ધામ પહોંચશે.

Add- બંગલા નંબર 24 નીલકંઠ બંગલો, hdfc bank ની ગલીમાં, પ્રહલાદનગર ગાર્ડન પાસે, અમદાવાદ

ડો. અતુલ શાહ9824168877

સંજય શાહ9376131666

આશિષ શાહ9879486526

દાન^^^^11/02/2024

રિયા -હર્શિલ ના લગ્ન ( ૩૦/૧૨/૨૦૨૩) નિમિતે ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સ્વાતિબેન જીજ્ઞેશભાઈ શાહ (જુહુ)

🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏

દાન^^^^^10/02/2024

🙏છાપી નિવાસી🙏🙏

શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા ના અવસાન નિમિતે જીવદયા ખાતે ૨૧૦૦૦ રુપિયા શ્રી છાપી જૈન સંઘ વતી
તેમના સદકાર્યો ની અનુમોદનાર્થે શ્રી રુષભ સિદ્ધિ જીવદયા ધામ મા.

અવસાન^^^^10/02/2024

અવસાન

મેસર નિવાસી હાલ રહે. નવસારી

સમકિત અનિલ કુમાર ગાંધી ઉંમર 32 વર્ષ, આજે સવારે કુદરતી અવસાન થયેલ છે

સ્મશાન સમય આજે સાંજે 4:00 કલાકે

એડ્રેસ- B,407 Canam Recidency Krishna Park,Near Shardar Patel township oppo.apple residency station road Navsari.

દાન^^^^^08/02/2024

ચી. હેલી વિપુલભાઈ મહેતા ના લગ્ન નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – તારાબેન રસિકલાલ મહેતા પરિવાર,

🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏

એપ ના પ્રેરક

શ્રી દશા શ્રીમાળી જૈન સમાજ ના ન્યૂઝ એપ ના પ્રેરક શ્રી રમેશચંદ્ર હીરાલાલ શાહ (વિલે પાર્લે – ચંડિસર)

Founder – ઈચ્છા – બિંદુ સેવા કેન્દ્ર મહાવીર પ્રભુ સેવા કેન્દ્ર

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^08/02/2024

યશ્વી શાહ અને હર્ષ મહેતા તરફ થી ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏

દાન^^^^08/02/2024

સમાયરા રોહન મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ભાવનાબેન કિશોરભાઈ મહેતા

🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏

દાન^^^^08/02/2024

રૂપાબેન અતુલભાઈ મહેતા ની 40મી લગ્ન તિથી નિમિતે ₹1100/- નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏

દાન^^^^^07/02/2024

પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યપરમ પૂજ્ય શ્રી ચૈત્યરત્નવિજય મહારાજ સાહેબ (દર્શન)ના દસમા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે  રૂ. 1100/-

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળમાં મળેલ છે

પરિવાર તરફથી

🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏

ન્યૂ પોસ્ટ^^^^07/02/2024

શ્રી દશા શ્રીમાળી જૈન સમાજ વર્ષ 2024 માટે આપણા સમાજની ન્યૂઝ એપ્લિકેશન માટે સ્પોન્સરશિપ આપવાની છે.

(જેમાં એક ફોટો મુકવામાં આવશે-જ્યારે જ્યારે એપ ખોલવામાં આવે ત્યારે થોડીક સેકંડ માટે જોવા મળે પછી ન્યૂઝ ચાલુ થશે).

લગભગ ₹45000/- ખર્ચ છે.

વેહલા તે પહેલા ધોરણને આપવામાં આવશે. તાત્કાલિક જાણ કરવી.

અતુલ જે મેહતા – 9099419460

દાન^^^^^07/02/2024

ચિ.વિશેષ અને ચિ.ભાવિ સાથેના શુભ લગ્ન નિમિતે ₹18000/- નું દાન

શ્રી ઋષભ સિદ્ધિ  જીવદયા ધામ પાંજરાપોળ ખાતે મળેલ છે.

હસ્તે – શેતલબેન અપૂર્વભાઈ શાહ પરિવાર (ચંડીસર – બોરીવલી )

🙏 ખૂબ ખૂબ અભિનંદન 🙏

દાન^^^^^06/02/2024

નમો નમ: શ્રી ગુરુ નેમિસૂરયે પૂ.પા. શાસન સમ્રાટ સમુદાય ના પુ.સા. શ્રી મનોરમાશ્રીજી મ. ના.શિષ્ય સા.શ્રી. ભાવધર્માશ્રીજી ચરણધર્માશ્રીજી મ.ના .  સૈયમના 50વર્ષમા પ્રવેશ નિમિતે ₹1100/- નું દાન

શ્રી ઋષભ સિદ્ધી જીવદયા ધામ પાંજરાપોળ ખાતે મળેલ છે.

હસ્તે – બેલાબેન કે શાહ

🙏 ખૂબ ખૂબ અનુમોદના 🙏

દાન ^^^^06/02/2024

 ચી યશ અને ચી આંગી ના શુભ લગ્ન (28/01/2024)  નિમિતે ₹5454 /- નું  દાન

શ્રી ઋષભ સિદ્ધી જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અશ્વિનભાઈ તલકચંદ શાહ પરિવાર છાપી (સુરત/નવસારી)

ખૂબ ખૂબ અભિનંદન

દાન^^^^06/02/2024

સુરેશભાઈ એ શાહ (મજાદર) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^05/02/2024

ઋષભ અને દીપલ ના શુભ લગ્ન (૨૮/૦૧/૨૦૨૪) નીમિતે ₹૨૭૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – જશવંત એ મેહતા (મેમદપુર – સૂરત)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^05/02/2024

શૈલેષભાઈ બાબુલાલ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^05/02/2024

મીનાબેન શૈલેષભાઈ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

પ્રાથના સભા ^^^^05/02/2024

. .🙏🙏 પ્રાર્થના સભા🙏🙏સ્વર્ગસ્થ શ્રી શારદાબેન ઉત્તમલાલ મહેતામૂળ વતન મેમદપુર (હાલ અમદાવાદ)

સદગત આત્માની પ્રાર્થના સભા Dt.6.2.2024 ના સવારે 9.00 કલાકથી 11.00 કલાક સુધીતેઓશ્રીના નિવાસ સ્થાને છે.

સ્થળ.અકલ્પ બંગ્લોઝકર્ણાવતી ક્લબની બાજુમાં સરખેજ રોડ

અમદાવાદ

અવસાન^^^^05/02/2024

🙏🙏અવસાન🙏🙏
શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુએન મહેતા વિકાસ ટ્રસ્ટ ના ચેર પર્સન અને સમાજના સેવાભાવી હિતચિંતક એવા આદરણીય શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા નું ગઈ રાત્રે લગભગ 1.30 કલાકે દુઃખદ અવસાન થયું છે. વૃદ્ધાવસ્થા ઉંમર વર્ષ 94 અને નાની મોટી બીમારીના કારણે તેઓ શ્રી અરિહંત શરણ થયા છે.
ના સમાજના ટ્રસ્ટના ખૂબ લાંબા સમય માટે તેઓ પ્રમુખ સ્થાને રહ્યા હતા. પાછળથી તેઓ ચેર પર્સન પદે રહ્યા હતા સમાજની પ્રગતિ, વિકાસ અને ઉત્થાન માટે તેમને આર્થિક અને તન મન થી ચીર સમરણ્ય સિંહ ફાળો આપ્યો હતો તેમના પ્રમુખ પદ હેઠળ સમાજમાં વિવિધ ક્ષેત્રે જીવદયા, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર રચનાત્મક કાર્યો થયા હતા.
તેમના અવસાન થી સમાજને ના પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને ચીર શાંતિ અર્પે તથા તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી અભ્યર્થા

અવસાન^^^^04/02/2024

     અવસાન

નયનાબેન પ્રવિણચંદ્ર મહેતા (મેમદપુર) નવસારી નું આજ રોજ અવસાન થયેલ છે.

સ્મશાન યાત્રા :- તારીખ-05/02/2024 સમય – સવારે ૯.૦૦ કલાકે

સરનામું :- 803 મહારાજા અગ્રસેન એપાર્ટમેન્ટ, શાંતાદેવી રોડ , નવસારી.

સંપર્ક:-

અંકિતકુમાર મો. 9898366686

ડો. સેજલબેન

મો. 8905499726

* * * * * * * * *

અવસાન^^^^03/02/2024

શ્રી પ્રવીણભાઈ કાન્તિલાલ શાહ મૂળ રહેવાસી બસુ હાલ નવસારી આજરોજ અવસાન પામેલ છે.

એમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી આજરોજ સાંજે ૫.૦૦ વાગે નીકળશે.

સ્થળ; 303 B શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતા દેવી રોડ, નવસારી.

વિકેશ -૯૯૬૭૯ ૬૮૭૦૦

તેજસ -૯૮૨૦૪૮૫૦૫૭

દાન^^^^02/02/2024

શ્રી કલ્યાણ મિત્રશ્રી મા.સા.ના ગુરુ મહારાજ પૂજ્ય શ્રી સિઘરા માં સા. ના કાળધર્મ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મેસર જૈન સંઘ તરફ થી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^01/02/2024

પ્રકાશભાઈ એ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^01/02/2024

શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તરફ થી ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – કનુભાઈ એફ દોશી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^01/02/2024

પારસ સૈલેશભાઇ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^31/01/2024

કલ્પ અને મહેક ના લગ્ન (30/01/2024)  નિમિતે ₹૨૧૦૦/- નુ દાન શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ભારતીબેન પ્રકાશભાઈ વાડીલાલ શાહ પરિવાર

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^30/01/2024

સ્વ. શ્રી પોપટલાલ મગનલાલ  મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^30/01/2024

સ્વીટી સંકેત મહેતા ના લગ્નતિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^26/01/2024

અશ્વિનભાઈ મહેતા ની ૨૨મી પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૨૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^25/01/2024

સ્વ. સુમતિલાલ મણીલાલ દેસાઈ ની સાતમી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મંજુલાબેન સુમતિલાલ દેસાઈ પરિવાર

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^23/01/2024

₹૧૭૦૦/- નુ દાન એક સદગ્રસ્થ તરફ થી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^23/01/2024

જયંતિલાલ સી ગાંધી ની પાંચમી પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૦૦૧/- નું દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^22/01/2024

રાકેશ કોઠારી ના જનમ દિવસ નિમિતે 1100 રૂપિયા નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^21/10/2024

સ્વ. પ્રવીણચંદ્ર ચીમનલાલ મહેતા નવસારી ની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ₹.૧૧૦૦/-

શ્રી રૂષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં દાન મળેલ છે તેમના પરિવાર તરફથી.

હસ્તે :- નયનાબેન પી. મહેતા , હેતલબેન અંકિતકુમાર , ડો. સેજલબેન અમિતકુમાર , જિત્તલબેન ધવલકુમાર.

🙏ખૂબ ખૂબ અનુમોદના.🙏

– – – – – – – – – – – – – – – –

દાન^^^^21/01/2024

જતીનભાઇ જયંતિલાલ મહેતા ના અવસાન નિમિતે ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ફેનીલ, કેન, પારૂલબેન મેહતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^20/01/2024

બાબુલાલ મોહનલાલ મેહતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શિલ્પાબેન મહેન્દ્રભાઈ મહેતા (મલાડ)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^20/01/2024

ખુબચંદભાઈ હીરાચંદભાઈ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^14/01/2024

સંજય અગ્રવાલ ની પ્રથમ માસિક તિથિ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રાધા સંજય અગ્રવાલ

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^13/01/2024

સિદ્ધ મંથન મહેતા ના જન્મ દિવસ નિમિતે,₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^10/01/2024

ભવ્યા  મિતેષ મહેતા ના C A બનવાની ની ખુશી માં ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મિતેષ એ મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^08/01/2024

શ્રી મહાવીરનગર શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ(કાંદિવલી )તરફ થી ₹૨૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – નટવરલાલ મણીલાલ મહેતા (કાંદિવલી)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^08/01/2024

સ્વ. હિરાલાલ લલ્લુભાઈ ના આત્માશ્રેયાર્થ  ₹૧૧૦૦/- નુ દાન ઈચ્છા બિંદુ સેવા કેન્દ્ર ટ્રષ્ટ તરફથી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રમેશભાઈ શાહ પરિવાર

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^08/01/2024

સ્વ. બિંદુબેન રમેશચંદ્ર શાહ ના આત્માશ્રેર્થ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન ઈચ્છા બિંદુ સેવા કેન્દ્ર ટ્રષ્ટ તરફથી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રમેશભાઇ શાહ પરિવાર

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^08/01/2024

સલોની સ્તવન શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^08/01/2024

ઈચ્છાબેનના આત્માશ્રેયાર્થે નિમિતે ઈચ્છા – બિંદુ સેવા કેન્દ્ર ટ્રષ્ટ તરફથી ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રમેશભાઈ શાહ પરિવાર

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^08/01/2024

સ્વ. સીતાબેન અંબાલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ઈચ્છા બિંદુ સેવા કેન્દ્ર ટ્રષ્ટ તરફથી ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રમેશભાઈ શાહ પરિવાર

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^07/01/2024

શ્રી અમીઝરા આદિનાથ દાદા ની માગસર સુદ પુનમ મે ૨૩ મી સાલગીરી નિમિતે ₹૧૨૦૦૧/- નુ દાન શ્રી  મજાદર સંઘ વતી

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^07/01/2024

સ્વ. સીતાબેન અંબાલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^06/01/2024

ક્રિશા સ્નેહ સોમાણી ને ત્યાં પુત્ર રત્ન ના જન્મ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^05/01/2024

કંચન સ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ તરફ થી ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – કનુભાઈ દોશી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^05/01/2024

સ્વીટી સંકેત મહેતા તરફ થી ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન ^^^^^05/01/2024

સ્વ શ્રીમતી વિમળાબેન કિશોરભાઇ મહેતા ના અવસાન નિમિતે

11000 વિમળાબેન કિશોરભાઈ મહેતા પરિવાર

3100 વિનોદભાઈ પી મહેતા પરિવાર

3100 બીપીનભાઈ પી મહેતા પરિવાર

2100 દીપ્તિબેન સંજયભાઈ પરીખ

2100 લક્ષ્મીચંદભાઈ ગોદડભાઈ શાહ

1500 રમણીક લાલ લક્ષ્મીચંદ શાહ

1500 વૈશાલી અભય શાહ-રૂપાલ

500 સાધનાબેન સુરેન્દ્રભાઈ મહેતા

500 શાંતાબેન અમૃતલાલ

500 ફાલ્ગુની રીતેશભાઈ

500 હર્ષાબેન રાજેશભાઈ

500 અરુણાબેન રમણીક લાલ

500 કેતુબેન કમલેશભાઈ

500 બેલાબેન સંદીપભાઈ ગાંધી

500 હસમુખ ચીમનલાલ મહેતા

500 મનીષા અભય ગાંધી

500 રંજનબેન નરેશ ચંદ્ર શાહ

500 મીનાબેન અનિલભાઈ શાહ

500 ચમનલાલ લલ્લુભાઈ મહેતા_હસ્તક રૂપા અતુલ મહેતા

દાન^^^^04/01/2024

પૃથ્વી ઉત્કર્ષ, ખ્યાતી શાહ (અમેરીકા) હસ્તે – પ્રફુલ્લ પટેલ (અમેરીકા) તરફ થી ₹૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^04/01/2024

રંગીલદાસ મકનજી પટેલ હસ્તે પ્રફુલ પટેલ (અમેરીકા ) તરફ થી ₹૪૦૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^04/01/2024

અનય સિદ્ધાંત મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સીમા સંજય મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન^^^^^01/01/2024

સ્વ.શ્રી નવીનચંદ્ર ઉત્તમલાલ મહેતા ના અવસાન નિમિતે

11000 ઉષાબેન નવીનચંદ્ર મહેતા

5000ચંપાબેનઉત્તમલાલ મહેતા

5000 બાબુલાલ પોપટલાલ સોમાણી

2100 છાપી જૈન સંઘ

1100 જયંતીલાલ ચંદુલાલ ગાંધી

1000 વર્ષાબેન તૃપ્તિબેન

1000 રમીલાબેન જીતેન્દ્રભાઈ શાહ

500 મંજુલાબેન એ મહેતા

500 મધુબેન કે મહેતા

500 મીનાબેન એસ મહેતા

500 રૂક્ષ્મણી બેન ખૂબચંદભાઈ મહેતા

500અશોકભાઈ એ મહેતા

500 પ્રકાશભાઈ એ મહેતા

500 ડીએસપી

500 હંસાબેન મહેન્દ્રભાઈ દેસાઈ

500 પુનમ અને જીમી સોમાણી

500 પ્રફુલ સી સોમાણી

500 તુષારભાઈ નવનીત વ્યાસ

500 બેલાબેન રેશ્માબેન મોનિકાબેન

500 મિત્ર તરફથી િ

200 ડો રોહિતભાઈ જેમહેતા

દાન^^^^^31/12/2023

સ્વ. મંજુલાબેન મફતલાલ શાહ ની પૂણ્યતિથિ નિમિત્તે

₹૨૧૦૦/- મફતલાલ કેશવલાલ શાહ

₹૧૧૦૦/- ડૉ અતુલભાઈ એમ શાહ

₹૧૧૦૦/- આશિષ એમ શાહ

₹૧૧૦૦/- સંજય એમ શાહ

₹૧૧૦૦/- સંગીતા એમ ગાંધી

₹૧૧૦૦/- રાજેશ એ મેહતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન ^^^^30/12/2023

*અવસાન*

શ્રીમતી વિમળાબેન કિશોરભાઈ મહેતા ઉં 76 વર્ષ નવસારી મૂળ વતન રૂપાલ અવસાન થયેલ છે.એમની અંતિમયાત્રા તા.30.12.2023ના રોજ સાંજે 5.30 વાગ્યે એમના નિવાસસ્થાનેથી કાઢવામાં આવશે.

નિવાસસ્થાન:206/શિધ્ધશીલા એપાર્ટમેન્ટ આદીનાથ દેરાસર પાસે નવસારી

સંપર્ક: સંદીપ મહેતા 9377469051

દાન^^^^^29/12/2023

શ્રી વેસુ શ્વેતામ્બર મૂર્તિપૂજક  તપગચ્છા જૈન સંઘ ટ્રસ્ટ દ્વારા ₹૧૦૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સુરેન્દ્ર જે મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^28/12/2023

ડો કે એચ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – પરેશ , અનીશા, ઋષિન, રાશી (અમદાવાદ)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^26/12/2023

ઋષીન પરેશભાઇ મેહતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અનિતા પરેશભાઈ મહેતા ( અમદાવાદ)

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^25/12/2023

સ્નેહ જ્વેલ્સ તરફ થી ₹૨૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સમીર પી મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^24/12/2023

ઋષભ જે મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^22/12/2023

હિરાલાલ અમૃતલાલ મહેતા ની ચૌથી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – લીલાબેન હિરાલાલ મહેતા (મેમદપુર)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^23/12/2023

ઋષભ (સ્વીટુ)  રજનીભાઇ મહેતા ( બોરીવલી) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^20/12/2023

જશવંત એ મેહતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^20/12/2023

ખુશી અને પ્રેમ ના લગ્ન નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – જુલી હિમાંશુ મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^19/12/2023

સાધનાબેન સુરેન્દ્રભાઇ મહેતા (ચંડીસર) ના પાત્રીસ્યું સુખરૂપ પૂર્ણ કરેલ છે તે નિમિતે ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^19/12/2023

સંદીપ લેહરચંદ ગાંધી ના સુપુત્રી ચાર્મી ના લગ્ન (૧૪/૧૨/૨૦૨૩)  નીમતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – બેલાબેન સંદીપભાઈ ગાંધી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^19/12/2023

મોનાલી પારસ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^18/12/2023

પ્રિયંકા અખિલેશ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^18/12/2023

હેમા અને રાજેશ સિંગાપોર તરફ થી ₹૫૫૫૫/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^18/12/2023

ચકાચક ગુરુદેવ પ.પૂ.આ.ભ.શ્રી વિજય પ્રબોધચંદ્ર સુરિશ્વરજી મ. સા આજે ૭૦ માં દીક્ષા દિવસ ના અવસરે પૂજ્યશ્રી ના ચરણોમાં કોટી કોટી વંદન નિમિતે ₹૩૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – છાપી જૈન સંઘ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

 

દાન^^^^17/12/2023

આર્યા ભવ્યકુમાર શાહ,ની પહેલી વર્ષ ગાંઠ નિમિત્તે ₹૫૦૦૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^17/12/2023

શિભાની વિધાનકુમાર શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૩૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^17/12/2023

પ્રિયાંક હિનેશ મેહતા ને ત્યાં પુત્ર જનમ (૧૨/૧૨/૨૦૨૩)  નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે પ્રિયા હિનેશ મેહતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^16/12/2023

સ્વ. પ્રવિણ ભાઈ બાબુલાલ મહેતા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે- ઇલાબેન પ્રવીણભાઈ મહેતા તરફથી.ગામ . રૂપાલ.હાલ.અમદાવાદ.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^15/12/2023

 ગુણવંતીબેન રમણીકલાલ મહેતા ની 8મી પૂનય તીથી નીમીતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/12/2023

 ભકિતરસાશ્રીજી મા.સા ના જન્મ તીથી નીમીતે ધાસ માટે ₹૧૧૦૦/- રોકડા

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/12/2023

સંજય અગ્રવાલ ના અવસાન નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શીતલ અર્જુનભાઇ પ્રજાપતિ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/12/2023

ફોરમ સાજન શાહ ના ઉપધાન તપ નિમિતે ₹૧૧૧૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અનિષા કમલેશ શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન ^^^^^14/12/2023

અમારા પૂજ્ય પિતાશ્રી નવીનચંદ્ર ઉતમ લાલ મહેતા છાપી નિવાસી હાલ સુરત ઉંમર 78 વર્ષ આજે રાત્રે 8:00 કલાકે નવકાર મંત્રનો સ્મરણ કરતા કરતા અરિહંત શરણ થયા છે.

સદગત ની સ્મશાન યાત્રા તારીખ 15 12 2023 ના રોજ સવારે ના રોજ 10:00 કલાકે અમારા નિવાસસ્થાનેથી જહાંગીરપુરા કુરુક્ષેત્ સ્મશાન ભૂમિ જશે

આકાશ નવીનભાઈ મહેતા

D 404 વાસુ દર્શન સોસાયટીઓપોઝિટ ઓમકાર સુરી આરાધના ભવન પાલ સુરત

9375166600

દાન^^^^^14/12/2023

ગુણવંતીબેન કે મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે. હસ્તે ઋષિં

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^14/12/2023

રીટાબેન સુરેશભાઈ મહેતા ના ઉપધાન તપ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^13/12/2023

ઓનલ મિત્તલ મહેતા ના ઉપધાન તપ નિમિતે ₹૨૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^11/12/2023

ભક્તીરસાશ્રીજી મા. સા. ના ૬૫ માં જન્મ દિવસ તિથી માગશર સુદ ત્રીજ નિમિતે

₹૬૫૦૦/- રમેશચંદ્ર હિરાલાલ શાહ હસ્તે – કુમાર , ગુંજન,યશ ,તન્વી

₹૧૧૦૦/- સ્વ. ઈચ્છાબાના આત્માશ્રેયાર્થે

₹૧૧૦૦/- સ્વ. હિરાલાલ લલ્લુભાઈ શાહ ના આત્માશ્રેયાર્થે શાહ પરિવાર

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^09/12/2023

ચિંતન મુકેશભાઈ શાહ( ઘાડા વાળા) ના ત્યાં પુત્રના જન્મ (08/12/2023) નિમિત્તે ₹ 1100/-  નું દાન….

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^09/12/2023

હંસાબેન જગદીશભાઇ મહેતા ની છઠી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^08/12/2023

બાબુભાઈ લલ્લુભાઈ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – જસવંત એ મહેતા (મેમદપુર)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^08/12/2023

સ્વ. શ્રી જે. પી. મહેતા ની ૨૦મી પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મીનાબેન જે મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^06/12/2023

બાબુલાલ જી શાહ (ચંડિસર )ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^05/12/2023

બિપિનચંદ્ર ડાહ્યાલાલ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^05/12/2023

સ્વ.શ્રી કેશવલાલ ડાહ્યાલાલ દોશી ની ત્રીજી પૂણ્યતિથિ નિમિત્તે ₹૩૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^05/12/2023

પાલનપુર નિવાસી ભાવેશભાઈ વધૅમાનભાઈ પારેખ ની દિકરી ધ્વની પારસ સંઘવી ને પુત્ર ના જન્મ નિમિત્તે ₹1100 /- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^04/12/2023

સ્તવન અને સલોની ( બોરીવલી – મુંબઈ) ના લગ્ન તિથિ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^04/12/2023

શ્રી સુમતિનાથ ભગવાનના ગૃહ જિનાલયમાં અઢાર અભિશેક નિમિત્તે ₹૨૫૦૦૦/-  દાન – શ્રી અરવિંદભાઇ કેશવલાલ શાહ પરિવાર (વિલે પાર્લે) તરફથી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^02/12/2023

એક ભાઈ તરફ થી ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મનોજભાઇ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^02/12/2023

આર્યા ભવ્યકુમાર શાહ ની પેહલી વર્ષ ગાંઠ નિમિતે ₹૫૦૦૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – પંકજ Dr

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^2/12/2023

શારદાબેન કે. શાહ ની ચોથી પૂણ્યતિથિ નિમિત્તે ₹ 2100/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^01/12/2023

અમારા ગૃહ જિનાલય ની ૧૯મી સાલગીરી નિમિતે ₹૨૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અરવિંદભાઇ કેશવલાલ મેહતા પરિવાર તરફ થી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^30/11/2023

શાહ મહેશકુમાર નગીનદાસ (ભાવનગર) ની પાંચમી પૂણ્યતિથિ નિમિત્તે ₹૩૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – યોગેશ કે મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^30/11/2023

યોગેશ કે મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૩૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^28/11/2023

પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય જયઘોષસુરીશ્વરજી મહારાજ ની ચતુર્થ પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^28/11/2023

અરવિંદભાઇ કેશવલાલ શાહ  (વીલે પાર્લે) ના જન્મ દિવસ નિમિતે ₹૨૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન^^^27/11/2023

તૃપ્તિબેન ચેતનભાઈ કોઠારી ના અવસાન નિમિતે

₹૫૧૦૦/- વર્ષાબેન દીપકભાઈ મહેતા

₹૨૧૦૦/- ચેતનભાઈ સોભાગચંદ કોઠારી

₹૧૫૦૦/- મફતલાલ ઉત્તમલાલ મહેતા પરિવાર

₹૧૧૦૦/- દિનેશભાઈ સોભાગચંદ કોઠારી

₹૧૧૦૦/- ચંદ્રકાંત ઉત્તમલાલ કોઠારી

₹૧૧૦૦/- અશ્વીન ઉત્તમલાલ કોઠારી

₹૧૧૦૦/- કમળાબેન જયંતિલાલ મહેતા

₹૧૫૦૦/- લીલાબેન બાબુલાલ મહેતા(મેતા)

₹૧૧૦૦/- મોતીબેન બાબુલાલ (સાગરસના)

₹૧૧૦૦/- ભરત બાબુલાલ – સંજય ગાંધી

₹૧૧૦૦/- જશવંતીબેન રસિકલાલ

₹૧૦૦૦/- સીમા, કાશ્મીરા,રીના, શીતલ

₹૧૧૦૦/- કાંતિલાલ લક્ષ્મિચંદ

₹૧૧૦૦/- શીલાબેન – કોકિલાબેન

₹૧૫૦૦/- નિયમી,પોલોમી ,જાગૃતિ

₹૧૦૦૦/- ચંપાબેન ઉત્તમલાલ મહેતા

₹૧૧૦૦/- કુંદનબેન શૈલેષભાઈ મહેતા

₹૧૧૦૦/- એશાબેન જગદીશભાઈ

₹૧૫૦૦/- અરૂણાબેન મહેશભાઈ

₹૧૧૦૦/- વર્ષાબેન કિરીટભાઈ

₹૧૧૦૦/- નૈનાબેન પરેશભાઈ

₹૫૦૦/- યામિની જતીનભાઇ

₹૫૦૦/- R. C gems

₹૫૦૦/- હસમુખ ગાંધી

₹૫૦૦/- વિજય ગાંધી

₹૬૦૦/- રીપલ, મિત્તલ, અમીબેન

₹૫૦૦/- બિંદિયા કેતન

₹૫૦૦/- ચંદ્રકાંત દીપચંદ કોઠારી

₹૫૦૦/- કમલેશ બાબુલાલ સોમાણી

₹૫૦૦/- મોતીબેન રતીલાલ મહેતા

₹૫૦૦/- કમલેશ બાબુલાલ સિંઘરા

₹૩૦૦/- અન્ય સગા

 

 

દાન^^^^27/11/2023

મીનાબેન ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – બેલાબેન, રેશમાબેન , મોનીકબેન, જાગૃતિબેન

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^27/11/2023

સોનકુમાર જેરામજી તરફ થી ₹૧૨૫૧ નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^24/11/2023

હના અને હનાયા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^25/11/2023

કાર્તિક અરવિંદ મહેતા (ગોરેગાંવ – મુંબઈ – સાગરાસણા)  ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^24/11/2023

સ્વાતિ તેજપાલ શાહ (બોરીવલી – મુંબઈ) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^22/11/2023

નેહા કાર્તિક મેહતા ને ત્યા દીકરાનો જન્મ થયો છે તે નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^21/11/2023

પ્રકાશભાઇ એ શાહ (સુરત) તરફ થી ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^19/11/2023

ઋતુ નૈશવ મહેતા ને ત્યાં દીકરી ના જન્મ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અલકાબેન કમલેશભાઇ મહેતા(મલાડ).

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^18/11/2023

અપૂર્વ પી શાહ – સ્તવન પી શાહ  (બોરીવલી)તરફ થી ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^18/11/2023

ખુબચંદભાઇ હીરાચંદભાઇ મહેતા ની ૧૫મી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન^^^^^16/11/2023

₹21000 સેવંતીલાલ પોપટલાલ મહેતા પરિવાર

₹11000 સેવંતીભાઈ ના પૌત્ર અને પુત્રી

₹5400 મિલનભાઈ નાઓફિસથી

₹2100તારાબેન ચીમનલાલ ગાંધી

₹2100 ભાનુભાઈ જે મહેતા

₹2100 યોગેશભાઈ જી  શાહ ( જાનવી)

₹2100 વિશ્વા શેરી

₹1000 મીનાક્ષીબેન દિલીપભાઈ શાહ

₹1000 પ્રકાશભાઈ પી દેસાઈ

₹1000 મીનાબેન સેવંતીલાલ મહેતા

₹1100 સુરેન્દ્રભાઈ જે મહેતા

₹1000 રેશમાબેન બેલાબેન જાગૃતીબેન

₹500 સતીશ મામા

₹500 હસમુખભાઈ ચીમનલાલ મહેતા

₹500 રાજેશભાઈ એ મહેતા

₹500 જોલી ગ્રુપ

₹500 મધુબેન રસિકલાલ મહેતા

₹500 નયનાબેન રાજેન્દ્રભાઈ શાહ

₹200પ્રકાશભાઈ હીરાલાલ

₹200 સીતાબેન એ મહેતા

₹200 સોનલબેન એ મહેતા

₹200 સુધાબેન કે શાહ

દાન^^^^^16/11/2023

જસ્વતંતીબેન રસિકલાલ મહેતા તરફ થી ૧૦૦૮/- નુ દાન નવા વર્ષ નિમિતે

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^16/11/2023

કમળાબેન જયંતિલાલ મહેતા પરિવાર તરફ થી ₹૧૧૦૦/- નુ દાન

શ્રી  ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^16/11/2023

Amredrakant Mishr and family તરફ થી ₹૧૩૪૪/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રાજેશ ભાઇ સિંગાપોર

🙏ખુબ ખુબ અનુમોદના,🙏

દાન^^^^^16/11/2023

205-core Agro and Trading તરફ થી ₹૧૩૧૨૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રાજેશભાઇ સિંગાપોર

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^10/11/2023

આશિષ અરવિંદ ભાઈ મેહતા ની સુપુત્રી સૃષ્ટી ના સગપણ નિમિતે ૧૧૦૦₹ નુ દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન -૯/૧૧/૨૦૨૩

સંજયકુમાર બાબુલાલ મહેતા મેમદપુર નુ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા સવારે ૧૦.૩૦ વાગે છે તેમના નિવાસ સ્થાને થી નીકળશે.

અવસાન^^^^09/11/2023

અમારા પૂજ્ય પિતાશ્રી સેવંતીલાલ પોપટલાલ મહેતા બસુ નિવાસી હાલ સુરત ઉંમર વર્ષ ૮૩.આજે સાંજે ૬:૪૫ કલાકે નવકાર મંત્ર નું સ્મરણ કરતાં કરતાં અરિહંત શરણ થયા છે.

સદગત ની સ્મશાન યાત્રા સવારે ૧૦.૦૦ કલાકે ૧૦/૧૧/૨૩ ના રોજ  અમારા નિવાશ સ્થાનેથી જહાંગીર પુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ તરફ જશે સંદિપ, સંજીવ, મિલન, સંજય                                                               add – એ-૨૦૧, માણીભદ્ર રેસીડેન્સી, શેલ પેટ્રોલપંપની સામે, પાલ, અડાજણ, સુરત

મોબાઈલ નંબર -૯૮૨૫૧૭૪૨૪૯                       ૯૯૨૪૪૪૩૫૪૫

દાન^^^^^09/10/2023

212 ઓલીના આરાધક શ્રી પ્રવ તક પ્રવર શ્રી કલાપૂર્ણ વિજય મારા સાહેબ ની પ્રેરણાથી શ્રી નિઝામપુરા જૈન સંઘ વડોદરા તરફથી ₹૨૧૦૦૦/-  રૂપિયા નું દાન

શ્રી ઋષભ જીવદયા પાંજરાપોળ નવસારીમાં આપેલ છે.

🙏ખૂબ ખૂબ અનુમોદના

હસ્તક – યોગેશભાઈ કે મહેતા

દાન^^^^^06/11/2023

રંજનબેન અરવિંદભાઈ શાહ( વીલે પાર્લે) ની ચૌથી પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન ^^^^^06/11/2023

તૃપ્તિબેન ચેતનભાઈ કોઠારી ઉ. વર્ષ. 58 આજ રોજ કુદરતી અવસાન પામેલ છે.

તેમની સ્મશાયાત્રા આજ રોજ તા.06/11/2023 ના બપોરે ૪.૦૦ વાગે તેમના નિવાસ સ્થાને થી નીકળશે.

Add- b/૭૦૩, જનતા એપાર્ટમેન્ટ,opp દાબુ હોસ્પિટલ, સ્ટેશન રોડ, નવસારી.

પ્રણયભાઇ – 9016106638

દાન^^^^04/10/2023

નિમિતાબેન આશિષભાઈ શાહ ( સિડની- ઓસ્ટ્રેલિયા) ના વર્ષી તપ નિમિતે ₹૫૩૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – (પારૂલ,રીના)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^04/10/2023

પૂજા વૈશાલી મહેતા ની માસિક પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૦૦૦/- એક જીવ છોડાવા નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સોનલ મનીષ દેસાઈ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^03/11/2023

ગણેશભાઈ ત્રિભોવનભાઈ પ્રજાપતિ(પાલનપુર ) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^31/10/2023

H.M Delta પરિવાર તરફ થી ₹૩૬૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મૌસમ ધનેશભાઇ શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^31/10/2023

અરવિંદકુમાર કેશવલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^31/10/2023

પ્રકાશભાઈ કે શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^30/10/2023

અરિહંત ઉપાશ્રય નવસારી ની બેહનો તરફ થી ₹૧૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^30/10/2023

અરિહંત વાસુપૂજ્યસ્વામી શ્વેતામ્બર  મૂ. જૈન સંઘ તરફ થી ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^29/10/2023

બિપીનચદ્ર દલપતલાલ દેસાઈ મુંબઈ તારીખ 29/ 10 /2023 ના રોજ તેમના અવસાનની પહેલી માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ નવસારી જીવદયા ખાતે

અનિલાબેન બીપીનચંદ્ર દેસાઈ (પત્ની) તથા અંગના બિરેન.દેસાઈ(પુત્રવધુ) ₹૧૧૦૦૦/-

અનુપા મિનેષ કોઠારી (પુત્રી) ₹૫૦૦૦/-

 આકાક્ષા સિદ્ધાર્થ બરડીયા (પૌત્રી) હસ્તે બિપીનભાઈ .એમ મહેતા ₹૨૫૦૦/-

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^29/10/2023

સાગર રાજેશ મહેતા (સિંગાપોર) ની આયંબિલ ની ઓલી નિમિતે ₹૬૪૬૪/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^27/10/2023

નટવરલાલ પુંજીરામ મહેતા
ની
36 મી પુણીયા તીથી નીમીતે 1100 નૂ દાન
શારદાબેન નટવરલાલ મહેતા પરીવાર તરફથી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^26/10/2023

રમેશભાઈ ટી ગાંધી ની પાંચમી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^24/10/2023

ઈશાન રાજેશભાઇ મહેતા (વિલે પાર્લે)  ના જન્મ દિવસ નિમિતે ₹૫૦૦૪/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^23/10/2023

જાસુદબેન જયંતિલાલ શાહ (બસુ) ના સ્મરણાર્થે નિમિતે ₹૨૭૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – તેમની દીકરીઓ તરફ થી.

🙏 ખૂબ ખૂબ અનુમોદના 🙏

દાન^^^^^22/10/2023

સરસ્વતીબેન બાબુલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સીમાબેન સંજયભાઈ મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^21/10/2023

સરસ્વતી બાબુલાલ મહેતા ની પૂણ્યતિથિ નીમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – એમની દીકરીઓ તરફ થી.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^21/10/2023

શ્રી પાર્શ્વનાથ ભગવાનની પેઢી તરફ થી ₹૨૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^19/10/2023

શ્રી હીરસુરિશ્વરજી શ્વે મુ. પુ. જૈન સંઘ મલાડ તરફ થી ₹૧૦૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે અરવિંદભાઇ કે શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^19/10/2023

કુમારપાળ રમેશચંદ્ર શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^18/10/2023

પરમ સ્તવન શાહ (બોરીવલી) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન

સુવર્ણનાબેન ગીરધરભાઇ સોમાણી ના અવસાન નિમિતે

₹૨૧૦૦૦/- સુવર્ણનાબેન ગીરધરભાઈ સોમાણી પરિવાર

₹૫૧૦૦/- અરવિંદભાઇ ચંદુલાલ સોમાણી

₹૫૧૦૦/- પ્રભાબેન નરેશભાઈ

₹૫૧૦૦/- સંગીતા અતુલભાઇ શાહ

₹૫૧૦૦/- હંસાબેનપ્રવીણભાઈ મહેતા

₹૧૧૦૦/- રાજેશ જયંતિલાલ મહેતા

₹૧૧૦૦/- અશેષભાઈ અરવિંદભાઇ શાહ

₹૧૧૦૦/- રમેશચંદ્ર હીરાલાલ શાહ

₹૧૧૦૦/- બાબુલાલ હીરાલાલ મહેતા

₹૧૧૦૦/- રજનીકાન્તભાઈ સોમાણી

₹૫૦૦/- હજરીમલ ઉત્તમલાલ સોમાણી

₹૫૦૦/- બાબુલાલ ઉત્તમલાલ સોમાણી

₹૫૦૦/- શરદભાઈ જયંતિલાલ મહેતા

₹૫૦૦/- સંજય કે દેસાઈ

દાન^^^^17/10/2023

શ્રી શત્રુંજય સુમેરૂ શ્ર્વે મૂ પૂ જૈન સંઘ પાલ સુરત તરફ થી ₹૩૧૦૦/- નું દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે અશોકભાઈ મેહતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^16/10/2023

હાર્દિક અતુલકુમાર મહેતા અને હિમાની હાર્દીક મહેતા ની પ્રથમ  પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૧૦૦/- નુ  દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/10/2023

પરમ પૂ. આ. ભ. વિજય પ્રબોધ ચન્દ્ર શુરીજી મ. સા. ની પ્રેરણાથી સાસન સમ્રાટ નવરત્ન જૈન સંઘ વેસુ તરફથી 15000 રુ. નું દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હઃ મહેન્દ્ર ભાઇ પી મહેતા

🙏ખુબ ખુબ ધન્યવાદ 🙏

 

દાન^^^^15/10/2023

મોતીબેન બાબુભાઈ મહેતાની 25 મી પુણ્યતિથી નિમીતે 1100/ નુ દાન

શ્રી ઋષભ સિધ્ધી જીવદયા પાંજરાપોળ ધામ માં મળેલ છે.

હસ્તે – ભાવનાબેન કિશોરભાઈ મહેતા

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/10/2023

રાજેશકુમાર જયંતિલાલ મહેતા (વીલે પાર્લે)ના જન્મ દિવસ નિમિતે ₹૫૫૫૫/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^14/10/2023

શ્રી રત્નત્રયી આરાધક સંઘ નવસારી તરફ થી ₹૩૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – કિરીટ એન શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^12/10/2023

મેસર જૈન સંઘ તરફ થી ₹૫૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^12/10/2023

હંસાબેન મહેન્દ્રભાઈ દેસાઈ તરફ થી ₹૨૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^12/10/2023

જસુમતીબેન દિનેશભાઈ મહેતા તરફ થી ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^12/10/2023

દિનેશભાઈ ભીખાલાલ મહેતા ની ત્રીજી પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^12/10/2023

સુરેન્દ્રભાઈ જયંતિલાલ મહેતા (સુરત)  ના જન્મ દિવસ નિમિતે ₹૫૪૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^11/10/2023

શાંતાબેન કિર્તિલાલ શાહ( મજાદર ) પરિવાર તરફ થી ₹૧૦૦૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રોનક / ભાવિક

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^10/10/2023

શ્રી ખાર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તરફ થી ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – નીમેશભાઈ ખાર

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^10/10/2023

શ્રી ખાર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તરફ થી ₹૫૪૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – નિમેષભાઈ ખાર

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^^08/10/2023

અલ્પાબેન સંજયભાઈ કોઠારી (સિંગાપોર) ના જન્મ દિવસ નિમિતે ₹૩૨૬૪ નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^06/10/2023

જય અંબે તરફ થી ₹૫૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^07/10/2023

શ્રી અરિહંત વાસુપૂજ્ય મૂર્તિપૂજક જૈન સંઘ તરફ થી ₹૫૪૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ભાનુભાઇ જે મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^05/10/2023


મફતબેન જયંતિલાલ શાહ ની ૧૨મી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સોનલબેન રાકેશભાઇ શાહ (કાંદિવલી)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^03/10/2023

અદિતિ સાહિલ મહેતા(USA ) ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – કોકિલાબેન હસમુખભાઈ મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^02/10/2023

સ્વ. રમેશભાઈ પોપટલાલ મહેતા ની ૧૯મી પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^01/10/2023

હંસાબેન અને વિપુલભાઈ પટેલ (usa) તરફ થી ₹૧૦૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – કમલેશ dr.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^01/09/2023

નીઓના નિરાલી શાહ ના પ્રથમ જન્મ દિવસ નિમિતે એક જીવ છોડાવા ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

ખાસ નોંધ – 30/9/2023

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

 સુજ્ઞ જ્ઞાતિજનોશ્રી,

 જય જિનેન્દ્ર,
આપણા પર્યુષણ મહાપર્વ થોડા દિવસો પહેલાં જ પરિપૂર્ણ થયા છે. આપ સૌએ ભક્તિભાવ પૂર્વક આરાધના કરી હશે. વિવિધ પ્રકારની તપશ્વર્યા કરનાર તપસ્વીઓની અનુમોદના…..આપ સૌને ટ્રસ્ટીગણ તરફ થી બે હાથ જોડીને મિચ્છામી દુક્કડમ…… ક્ષમાયાચના
• આ સાથે બે ફોર્મ (૧) શૈક્ષણીક લોન માટેનું ફોર્મ (2) સાધર્મિક/મેડિકલ સહાય માટેનું ફોર્મ પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. આપણા સમાજની જરૂરિયાતમંદ વ્યકિતએ તેમની આવશક્યતા મુજબ ના ફોર્મ ની પ્રિન્ટ કરાવીને ,ફોર્મ ભરી ને જરૂરી સૂચના મુજબ માંગેલી વિગતો સાથે કવરમાં બીડીને ફોર્મમાં જણાવેલ ટ્રસ્ટીશ્રી ના સરનામાં ઉપર મોકલી આપવા વિનંતી.
ફોર્મ મેળવવા માટે બીજો વિકલ્પ :- નલીનભાઇ કે મહેતા (મલાડ) મો – 9821148281 ઉપર ફોન કરવાથી વોટ્સએપ(watsapp) મારફતે પણ તમારા મોબાઈલમાં તમારી જરુરિયાત મુજબનું ફોર્મ મળી શકશે તેની પ્રિન્ટ કરાવીને જરૂરી સુચના મુજબ આગળની કાર્યવાહી કરવી.
Form1:  https://acrobat.adobe.com/link/review?uri=urn:aaid:scds:US:03efe0d1-673a-3e5b-971b-d55cfc3a6327
Form2:  https://acrobat.adobe.com/link/review?uri=urn:aaid:scds:US:a0d6dbff-f928-33d4-8e85-c7cacda58c02
લી. આપના ભવદિય
ટ્રસ્ટિગણ

દાન^^^^29/09/2023

બિપીનભાઈ ડાહ્યાલાલ મહેતા ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ઉષાબેન બિ મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^29/09/2023

સ્નેહકુમાર સમીરભાઈ સોમાણી ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સોનલબેન રાકેશભાઇ શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^29/09/2023

શ્રી પાલ શ્વે. મુ. પૂ. તપા. જૈન સંઘ તરફ થી ₹૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – પરેશભાઈ મહેન્દ્રભાઈ શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^27/09/2023

જીતેન્દ્રભાઈ નગીનદાસ સોમાણી ની ૬થી પૂણ્યતિથિ નિમિત્તે ₹ 2100/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^26/09/2023

કિર્તીભાઇ દેસાઈ ની ૬થી પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^25/09/2023

અરિહંત ઉપાશ્રય (નવસારી) ની બેહનો તરફ થી ₹૫૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^25/09/2023

શિલ્પાબેન અને નિલ્પાબેન ના ધર્મચક્ર તપ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શિલ્પાબેન મહેન્દ્રભાઈ મહેતા (મલાડ)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^24/09/2023

કનુભાઈ એમ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^24/09/2023

શનાયા ધ્રુવરિધ્ધિ ગાંધી (કેનેડા) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૧૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સીમા અમિત ગાંધી (મલાડ)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^22/09/2023

ડૉ માનવ દેસાઈ & અવની દેસાઈ તરફ થી ₹૫૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^22/09/2023

ક્રિશ સાહિલ મહેતા (USA)ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – કોકિલાબેન હસમુખભાઈ મેહતા ( નવસારી)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^21/09/2023

રુદ્ર ડીમ તરફ થી ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^20/09/2023

મોક્ષ સાહિલ ગાંધી(ઉ.વ.૮) ના ૮ ઉપવાસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રૂત્વી સાહિલ ગાંધી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^20/09/2023

હેતવી અજયભાઈ મહેતા (મેમદપુર) પ્રથમ અઠ્ઠાઈ તપ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^20/09/2023.

દિયા અર્જુન પ્રજાપતિ ના જન્મ દિવસ નિમિતે ₹૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^20/09/2023

દિયા અર્જુન પ્રજાપતિ ના અઠ્ઠાય તપ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^19/09/2023

ઉર્જા રાકેશ મહેતા ના ક્ષ્રીરસમુદ્ર તપ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખૂબ ખૂબ અનુમોદના🙏

દાન^^^^19/09/2023

હંસાબેન પ્રવીણભાઈ શાહ પરિવાર તરફ થી ₹૧૧૦૦/- નુ દાન સવંત્સરી નિમિતે

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^19/09/2023

મોનીકાબેન મયુરભાઈ શાહ ના ચત્તારી અઠ દસ દોહ તપ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^18/09/2023

નિકિતા રોહન મેહતા ના અઠાય તપ નિમિતે ₹૫૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ભાવનાબેન કિશોરભાઈ મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^18/09/2023

તનય સંજય શાહ (ઓસ્ટ્રેલિયા) ના ૮ ઉપવાસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મીના સંજય શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^18/09/2023

નીષી નીગમકુમર શાહ ને ત્યા દીકરા ના જન્મ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રીનલ આર મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^18/09/2023

આયુષી ગીરીશકુમાર ગોસાલિયા ના અઠાય તપ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – પ્રીતિબેન ગીરીશકુમાર ગોસાલિયા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^18/09/2023

નિરાલી સાહિલ શાહ (મુંબઇ) ના જન્મ દિવસ નિમિતે ₹૨૦૦૦/- ઍક જીવ છોડાવા

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

 

દાન^^^^18/09/2023

પ્રવીણભાઈ મહેતા ના જન્મ દિવસ નિમિતે (૧૮/૦૯/૧૯૫૩) ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ઇલાબેન પ્રવીણભાઈ મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^17/09/2023

સુનીતાબેન ધનેશભાઈ શાહ તરફ થી ₹૧૧૦૦/- નુ

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

સવંત્સરી નિમિતે

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^17/09/2023

રીના શ્રેયાંશ મહેતા (ઓસ્ટ્રેલિયા ) તરફ થી ₹૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^17/09/2023

દક્ષાબેન રાજેશભાઇ મહેતા ના માસખમણ તપ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મંજુલાબેન સુમતિલાલ દેસાઈ પરિવાર તરફ થી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^17/09/2023

  નૈષા વિરાટભાઈ મહેતા (બેંગકોક ) ક્ષીર સમુદ્ર તપ ના નિમિતે ₹૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – બુધમલભાઈ છોટાલાલ મહેતા પરિવાર

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/09/2023

યોગેશભાઈ કનૈયાલાલ મેહતા (છાપી) ની ૨૯મી અઠાય તપ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^15/09/2023

અભયકુમાર બાબુલાલ શાહ તરફ થી ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ઝીલ , ઝલક,સ્તુતિ -૩ દીકરીઓ

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/09/2023

સ્વ. હાર્દિક અતુલ મહેતા તથા હિમાની હાર્દીક મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અતુલ બાબુલાલ મહેતા

ગીતાબેન અતુલભાઈ મહેતા

પૌત્ર – દેવર્ષ હાર્દિક મહેતા

પૌત્રી – મિષ્ટી હાર્દિક મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^^15/09/2023

ક્રિશ રાહુલ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – નીતાબેન જીતેન્દ્રભાઈ  મહેતા

પરીવાર 🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^14/09/2023

પ્રવીણચંદ્ર ચીમનલાલ મહેતા , નવસારી.
તેમના જન્મદિવસ નિમિત્તે ₹.૧૧૦૦/-

શ્રી રૂષભ સિદ્ધિ જીવદયા ધામ
પાંજરાપોળ માં દાન મળેલ છે.

હસ્તે :- નયનાબેન પી. મહેતા , હેતલબેન અંકિતકુમાર , ડો. સેજલબેન અમિતકુમાર , જિત્તલબેન ધવલકુમાર.

🙏ખૂબ ખૂબ અનુમોદના.🙏

દાન^^^^^13/09/2023

 અમીબેન અંકિતભાઈ મેહતા નાં માસક્ષમણ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે

હ. જ્યોત્સનાબેન નીતિનભાઈ તરફથી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^11/09/2023

સુવર્ણાબેન ગિરધરભાઈ સોમાણી ઉ. ૮૧ વષૅ આજ રોજ અવસાન થયેલ છે.

પુત્ર પુત્રીઓ – નિલેશ મનીષ સંગીતા

કાકા અરવિંદભાઈ ચંદુલાલ સોમાણી

પુત્રવધૂ  સરોજબેન પિંકીબેન

જમાઈ  અતુલભાઇ

સ્મશાયાત્રા 1 વાગે બપોરે ઘરે થી પવનહંશ પર્લા વેસ્ટ એસ. વી. રોડ

એડ્રેસ 702 હરી કુંજ, ભગતસિંહ રોડ, વીલે પર્લાં વેસ્ટ મુંબઇ

લોક્કિ રિવાજ રાખ્યો નથી

મનીશભાઈ 9819260764

સંગીતાબેન 9619993858

દાન^^^^^11/09/2023

શ્રી મુક્તિભાઈ મહેતા અને ડૉ ધવલ મુક્તિભાઇ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^08/09/2023

દીપ નિમેષ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન ^^^^^06/09/2023

શ્રેણીકભાઈ અંબાલાલ શાહ ના અવસાન નિમિતે

₹૫૧૦૦/- રંજનબેન શ્રેણીકભાઈ શાહ પરીવાર

₹૫૧૦૦/- વર્ષાબેન જીતેન્દ્રભાઈ સોમાણી

₹૨૧૦૦/- કનુભાઈ મિયાચંદ શાહ

₹૨૧૦૦/- મંજુલાબેન અરુણભાઈ શાહ

૨૧૦૦/- સવિતાબેન રજનીકાન્ત સોમાણી

₹૨૧૦૦/- ડૉ તુષાર

₹૨૧૦૦/- અશોકભાઈ જોટા

₹૨૦૦૦/- બાબુલાલ ગોદડભાઈ શાહ

₹૧૧૦૦/- ભરતભાઈ એમ વોરા

₹૧૧૦૦/- રેશમા રાકેશભાઈ

₹૧૧૦૦/- પાયલ કલ્પેશભાઈ

₹૧૧૦૦/- સત્યમ શ્રેનિકભાઈ

₹૧૧૦૦/- રંજનબેન કનુભાઈ શાહ

₹૧૧૦૦/- પુષ્પાબેન રસિકલાલ શાહ

₹૧૧૦૦/- ડિંકીબેન અમિતભાઈ મહેતા

₹૧૧૦૦/- રમેશચંદ્ર હીરાલાલ શાહ

૧૦૦૦/- મનસુખભાઇ ડાહ્યાલાલ શાહ (બીલીમોરા)

₹૧૦૦૦/- કાનનબેન નરેશચંદ્ર શાહ (બીલીમોરા)

₹૫૦૦/- અનિલભાઈ કાન્તિલાલ

₹૫૦૦/- કુંદનબેન પ્રકાશભાઈ

₹૫૦૦/- જનકબેન કમલેશભાઇ

₹૫૦૦/- સોનલબેન ધર્મેન્દ્ર

₹૫૦૦/- જીજ્ઞાબેન સુનીતભાઈ દેસાઇ

₹૫૦૦/- રેશ્માબેન નીરવભાઈ શાહ

₹૫૦૦/- રૂક્ષ્મણીબેન ખૂબચંદભાઈ મહેતા

₹૫૦૦/- મહેન્દ્રભાઈ પી મહેતા

₹૫૦૦/- વાડીલાલ વીરચંદ શાહ

₹૫૦૦/- હસમુખભાઈ ચીમનલાલ

₹૫૦૦/- પિન્કીબેન આનંદકુમાર બાબરીયા

₹૫૦૦/- જાસુદબેન ચીમનલાલ મહેતા

₹૫૦૦/- બુધમલભાઈ પોપટલાલ શાહ

₹૫૦૦/- રાજેશભાઇ પોપટલાલ શાહ

₹૫૦૦/- અરવિંદભાઇ સંઘવી ₹૫૦૦/- નીરુંબેન પ્રવિણચંદ્ર શાહ

₹૫૦૦/- રીમાબેન નેહલકુમાર શાહ

₹૫૦૦/- કમલાબેન જયંતિલાલ મહેતા

₹૫૦૦/- વિમલ પ્રવિણચંદ્ર શાહ

₹૫૦૦/- અબ્બાસભાઈ (બસુ)

₹૫૦૦/- મોહમ્મદભાઈ (બસુ)

₹૫૦૦/- કમલેશભાઇ કનૈયાલાલ શાહ

₹૫૦૦/- ભરતભાઈ બાબુલાલ

₹૪૦૦/- અન્ય સગા સંબંધી

દાન^^^^^06/09/2023

પરીની નિકુંજ શાહ (ગામ – મજાદર,હાલ – પુને) ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^02/09/2023

મહેન્દ્રભાઈ મણિલાલભાઈ દેસાઈ ના ૭૬મો જન્મ દિવસ નિમિતે ₹૭૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^02/09/2023

કમલાબેન અને પોપટલાલ એચ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^01/09/2023

સ્વ. સવિતાબેન ધુડાલાલ શાહ ની ૫ મી પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૨૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^01/09/2023

વિમળાબેન રમણીકલાલ મહેતા ની ૨૨ મી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^31/08/2023

મિશકા ચેતસ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ભાવનાબેન કિશોરભાઈ મહેતા (ગોરેગાંવ)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^28/08/2023

નમી એચ શાહ ના સિદ્ધિ તપ નિમિતે  ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^^27/08/2023

પ્રિયા હિનેશ મહેતા ના સિધ્ધિ તપ નિમિતે ₹૧૧૧૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન 27/08/2023

અવસાન ^^^^^^^27/8/23

શ્રેણિક કુમાર અંબાલાલ શાહ

બસુ નિવાસી , હાલ નવસારીઆજરોજ નવસારી મુકામે અવસાન થયેલ છે.

તેઓશ્રીનીઅંતિમ યાત્રા તેમના નિવાસ્થાનેથી સવારે 10:00 કલાકે નીકળશે

સરનામું.501/લોટસ એપાર્ટમેન્ટ

પૃથ્વી એપાર્ટમેન્ટ ની બાજુમાં

શાંતાદેવી રોડ .નવસારી

અવસાન ^^^^^^^27/8/23

શ્રેણિક કુમાર અંબાલાલ શાહ

બસુ નિવાસી ,હાલ નવસારી
અવસાન થયેલ છે.
અંતિમ યાત્રા તેમના નિવાસ્થાનેથી સવારે 10:00 કલાકે

501/લોટસ એપાર્ટમેન્ટ
પૃથ્વી એપાર્ટમેન્ટ ની બાજુમાં
શાંતાદેવી રોડ .નવસારી

દાન^^^^^26/08/2023

હર્ષાબેન રાજુભાઈ મહેતા ના સિદ્ધિ તપ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^24/08/2023

જિયાના જ્વેલ્સ તરફ થી ₹૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^22/08/2023

જયંતભાઈ પરમાનંદ શાહ ના માશક્ષ્મણ ના નિમિતે ₹૧૧૧૧૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^22/08/2023

અધ્રિત અભિષેક પટેલ ના જન્મ દિવસ નિમિતે ₹૩૬૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રીનલ આર મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^22/08/2023

ક્રિશ્ના હર્ષ શાહ ના મહમૃત્યંજય તપ માસખમણ  ના નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – જયાબેન પરેશભાઈ શાહ પરિવાર

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^^22/08/2023

રમીલાબેન જીતુભાઈ શાહ (અમદાવાદ) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^20/08/2023

વીર નિસર્ગ શાહ (બોરીવલી મુંબઇ )ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^19/08/2023

તેજસ પ્રવીણભાઈ શાહ (બોરીવલી – મુંબઈ) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^15/08/2023

રમણીકલાલ મંછાલાલ મહેતા ની માસિક પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^13/08/2023

ધર્મિષ્ઠાબેન મહેશભાઈ રાણા ના અવસાન નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શૈલેષભાઈ ગાંધી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^12/08/2023

રેશ્માબેન ધર્મેન્દ્રભાઈ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^08/08/2023

વિજય સોસાયટી ભાવનગર પરિવાર તરફ થી ગુરુજી ના ૫માં વર્ષિતપ નિમિતે ₹૧૩૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^07/08/2023

જયંતિલાલ એમ શાહ અને જાસુદબેન જે શાહ ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૭૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^06/08/2023

હિરલ રીંકેશ મોદી ના મહામૃત્યંજય તપ માસક્ષ્મણના તપસ્વી ₹૧૧૦૦/- નુ દાન મનસુખલાલ મોદી પરિવાર તરફ થી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન^^^^^06/08/2023

સ્વ. જયાબેન હરિલાલ દેસાઈ ના અવસાન નિમિતે ₹૨૧૦૦/- નુ દાન શ્રી છાપી જૈન સંઘ તરથી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^02/08/2023

વિપુલ બાબુલાલ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૩૦૦૦/- નુ

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સચી રાહુલ મહેતા , શૈલી કેરુલ શાહ, ક્રીમા ઋષભ પારેખ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન ^^^^^02/08/2023

સુશીલાબેન સુરેશકુમાર મહેતા ના અવસાન નિમિતે

૫૧૦૦/- સુરેશકુમાર ફોજાલાલ મહેતા પરિવાર

₹૨૫૦૦/- મહેન્દ્ર ચંદુલાલ શાહ

₹૨૫૦૦/- અશ્વિન ચંદુલાલ શાહ

₹૨૧૦૦/- રમીલાબેન પ્રકાશચંદ્ર શાહ

₹૨૧૦૦/- રંજનબેન અશ્વિનભાઇ દફતરી

₹૧૧૦૦/- મફતબેન કનૈયાલાલ શાહ

₹૧૧૦૦/- શારદાબહેન કીર્તિલાલ સોમાણી

₹૧૧૦૦/- કાન્તાબેન દલપતભાઈ દેસાઈ

₹૧૧૦૦/- ઉર્મિલાબેન રાજેશભાઇ શાહ

₹૧૧૦૦/- બચીબેન ગોદડભાઈ શાહ

₹૧૧૦૦/- જયંતિલાલ છોટાલાલ મહેતા

₹૧૧૦૦/- નિલેશકુમાર ચીનુભાઈ શાહ

₹૧૧૦૦/- રતિલાલ ફોજલાલ શાહ

₹૧૧૦૦/- લક્ષ્મિચંદ ગોદડભાઈ શાહ

₹૫૦૦/- લલીતાબેન અરવિંદભાઈ શાહ

₹૫૦૦/- અનિતા મનોજભાઈ સોમાણી

₹૫૦૦/- પ્રકાશ વાડીલાલ શાહ

₹૫૦૦/- ડૉ. રોહિત જયંતિલાલ મહેતા

₹૪૦૦/- અન્ય સગા સંભધી

અવસાન દાન ^^^^^02/08/2023

જયાબેન હરિલાલ દેસાઈ ના અવસાન નિમિતે ₹૧૧૦૦/- નુ દાન ભારતીબેન, રશ્મી બહેન તરફ થી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^02/08/2023

વિપુલ બાબુલાલ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રંજના વિપુલ શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^01/08/2023

મીનાબેન પ્રકાશભાઈ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^31/07/2023

સાહિલ હસમુખભાઈ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^^31/07/2023

સુશીલાબેન સુરેશકુમાર મહેતા
ગામ મેમદપુર, હાલ સુરત.

સમય સવારે 11 વાગે. સમશાન યાત્રા ઉમરા જસે.

સુરેશકુમાર ફોજલાલ મહેતા
303 શ્રી એપાર્ટમેન્ટ
ડચ ગાર્ડન રોડ, મક્કાઈ પુલ,
નાનપુરા, સુરત-395001

સંપર્ક 9998307500

દાન^^^^^29/07/2023

ભારતીબેન ભીખુભાઈ પટેલ તરફ થી ₹૧૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^28/07/2023

અપૂર્વ પ્રકાશ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^26/07/2023

સુરેશભાઈ કે મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^^26/07/2023

પ્રવીણ ભીખાલાલ શાહ નુ કુદરતી અવસાન થયેલ છે .

ગામp- બસુ , હાલ મલાડ

ગંગર મેન્શન, 1 ફ્લોર , મામલતદાર વાડી નો.1,મલાડ વેસ્ટ ,મુંબઇ

અવસાન દાન ^^^^^^25/07/2023

જયાબેન હરિલાલ દેસાઈ ના અવસાન નિમિતે ₹૨૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સ્વ. શ્રી હરિલાલ મણિલાલ દેસાઈ, પંકજ -વર્ષા , નિતેશ -રચના,મનીષ – સોનલ , મૌલેશ – કાશ્મીરા, શેફાલી – નીલ, સોનાલી, ઇશાંત – અરવા, પ્રાપ્તી, સ્વાગી, સ્વરા, દિયા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^25/07/2023

ભાવિન વિજય ગાંધી (સુરત) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન^^^^^23/07/2023

હર્ષદ કનૈયાલાલ મેહતા ના અવસાન નિમિતે ₹૨૧૦૦/- નુ દાન ભાવનગર ગુરુભક્ત પરીવાર તરફ થી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^^23/07/2023

જયાબેન હરિલાલ દેસાઈ (ઉં વષૅ ૭૬)

ગામ: છાપી નિવાસી

હાલ અમેરિકા ૨૩/૦૭ ના રોજ મળસ્કે ૪.૧૨ વાગે અવસાન થયેલ છે.

  Contact number

Pankaj +16464962585

Nitesh +91 98795 68011

Manish +91 9920303552

Maulesh +1646-312-9053

દાન^^^^^20/07/2023

મંજુલાબેન વસંતભાઈ શાહ ની છઠી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રિંકુ પરાગ મહેતા, સ્વીટી ભાવેશ મહેતા, અપેક્ષા ભાવિન મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન^^^^^16/07/2023

રમણીકભાઈ મંછાલાલ મહેતા ના અવસાન નિમિતે

₹૭૨૦૦૦/- આભાબેન રમણીકભાઈ મહેતા પરિવાર

₹૫૧૦૦૦/- ક્રીનાબેન દીપકભાઈ શાહ

₹૧૧૦૦૦/- રસિકલાલ મંછાલાલ મેહતા

₹૧૧૦૦૦/- પ્રભાબેન બાબુલાલ શાહ

₹૫૧૦૦/- બિપીનભાઈ મંછાલાલ મહેતા

₹૫૧૦૦/- કાંતાબેન દલપતભાઈ દેસાઈ

₹૫૦૦૦/- સ્વ. ધીરજલાલ માણેકચંદ શાહ પરિવાર

૩૧૦૦/- કિરીટભાઈ દેસાઈ

₹૨૧૦૦/- સવિતાબેન પ્રવીણચંદ્ર શાહ

₹૨૧૦૦/- સતિષભાઈ હજારીમલ દેસાઈ

₹૨૧૦૦/- છાપી જૈન સંઘ

₹૨૦૦૦/- જુલીબેન, રિંકુબેન , કૃતિબેન, સ્વીટીબેન

₹૧૧૦૦/-હેમલતાબેન,જાગૃતિબેન,નિમિષા

₹૧૧૦૦/- એકતાબેન હર્ષિતભાઈ મહેતા

₹૧૧૦૦/- પાયલ પ્રિતેશભાઇ સોમાણી

₹૧૧૦૦/- અનુપા મીનેશભાઈ કોઠારી

₹૫૦૦/-D. S.P

₹૫૦૦/- સુરેખાબેન બિપીનભાઈ મહેતા

₹૫૦૦/- ધરમચંદ ટોકર્ષી પરીવાર

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/07/2023

શ્રી દીપા શ્ચે. મૂ. પૂ. જૈન સંઘ સંચાલિત શ્રી વિમલજીન ભક્તિ મંડળ… સુરત જીવમૈત્રી અભિયાનનો નીભાવી ફંડ માંથી ₹૧૦૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે

🙏ખુબ ખુબ ધન્યવાદ. 🙏

હસ્તે – મહેન્દ્રભાઈ પી મહેતા

 

દાન^^^^^15/07/2023

ચિરાગ રમણીકલાલ મહેતા (મલાડ) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

પ્રાથના સભા ^^^^15/07/2023

પ્રાર્થનાસભા

સ્વ.રમણીકભાઇ એમ. મેહતા

સ્થળ : રઘુવંશી લોહાણા સમાજ હોલ, પ્રથમ માળે,ડૉમીનો પીઝા લેન, ઇલોરાપાર્ક, સુભાનપુરા, બરોડા.

તારીખ: ૧૬-૦૭-૨૦૨૩

સમય : સવારે 10.00 થી બપોરે 12.00 કલાકે

અવસાન^^^^^15/07/2023

અવસાન

રમણીકભાઈ મન્છાલાલ મહેતા-82વર્ષ

ગામ-છાપી-હાલ-વડોદરા

સ્મશાન યાત્રા-૧૧ વાગે

નિવાસસ્થાન-આકાર, પ્રભુપાર્ક્ રેસકોર્શ રોડ, બરોડા

રિકિનભાઇ મેહતા – 9824177807

પરસ્પર સહાય યોજના

પરસ્પર સહાય યોજનાના ફાઈનલ લીસ્ટ મુજબ નવસારીના સભ્યોના ચેક અથવા કેષ જે નક્કી થયેલ છે તે

શનિવાર ૧૫/૦૭/૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૦૦-૧૨.૦૦ તથા સાંજે ૫.૦૦-૭.૦૦ ના  દરમિયાન

અંડીઝ એપાર્ટમેન્ટ, ટાટા હોલ ની સામે   દરેકે ચેક મેળવી લેવાના છે.

જેમનાં જ નો ચેક છે તેમને જાતેજ સહી કરી લેવાના રહેશે.

દાન^^^^^13/07/2023

જીશા ઋષભ સોમાણી (બોરીવલી વેસ્ટ) ના જન્મ દિવસ નિમિતે ₹૩૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – હસમુખ સોમાણી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^12/07/2023

ઉષાબેન કમલેશભાઇ સોમાણી ની ત્રીજી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^11/07/2023

આયુષી તરફ થી ₹૧૦૦૦/- નુ દાન શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મોક્ષા અશેષ શાહ (જુહુ – પારલા)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^11/07/2023

વર્ષાબેન અજયભાઈ ચોકસી ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – પ. પૂ. આ. ભગવંત વિજય પ્રભોધચંદ્રસુરિશ્વર જી તરફ થી.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^10/07/2023

ધારા અપૂર્વ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^09/07/2023

હંસાબેન પ્રવીણભાઈ શાહ ના જન્મ દિવસ ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^08/07/2023

રંજના વિપુલ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

પરસ્પર સહાય યોજના

મુંબઇ ના સભ્યો માટે પરસ્પર યોજનાં ના અપાયેલા ચેક હવે દરેકે ભરી દેવા.

બેંક ની ભૂલના કારણે ટ્રસ્ટ ના એકાઉન્ટ માં બેલેન્સ આવામાં વિલંબ થવાના કારણે ઘણા ના ચેક પાછા ફર્યા છે તો હવે આજ થી ભરવમાં કોઈ વાંધો નથી.

અગવડતા બદલ ક્ષમા કરશો.

દાન^^^^^01/07/2023

શકુંતલાબેન જશવંતભાઈ મહેતા ના જન્મ દિવસ ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^01/07/2023

મહેશભાઈ બાબુલાલ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^29/06/2023

બાબુલાલ મણિલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૮૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – એમના દીકરા દીકરીઓ તરફ થી

🙏 ખૂબ ખૂબ અનુમોદના 🙏

પરસ્પર સહાય યોજના

પરસ્પર સહાય યોજના ના ફાઇનલ લીસ્ટ મુજબના મુંબઇ ના સભ્યોના ચેક અથવા કેષ જે નક્કી થયેલ છે તે મુજબ શુક્રવાર તા ૩૦/૦૬/૨૦૨૩ તેમજ શનિવાર ૦૧/૦૭/૨૦૨૩ ના રોજ બપોરે ૨.૦૦ થી ૪.૦૦ દરમ્યાન બાંદ્રા BDB,DW 1010 ઓફિસ માં થી લઇ જવાના રહશે.

બેજ દિવસ માં દરેકે ચેક મેળવી લેવાના છે.જેમના નામ નો ચેક છે તેમને જાતેજ સહી કરી લેવાના રહેશે તેમજ પાકી રસીદો જેમની બાકી છે તેમણે સાથે લાવવાની રહશે.

દાન^^^^^29/06/2023

મીત અશ્વિન કોઠારી બકરી ઈદ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^29/06/2023

જીતેન્દ્રભાઈ કે શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^28/06/2023

દર્શન રાજુભાઈ સોમાણી ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન^^^^^26/06/2023

પ્રવીણભાઈ કેશવલાલ મહેતા ના અવસાન નિમિતે ₹૧૧૦૦/- નુ બિંદુબેન રમેશચંદ્ર શાહ તરફ થી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન^^^^^24/06/2023

હર્ષદભાઈ કનૈયાલાલ મહેતા ના અવસાન નિમિતે

₹૫૧૦૦/- શાંતાબેન કનૈયાલાલ મેહતા

₹૫૧૦૦/- મીનાબેન શૈલેષભાઈ મહેતા

₹૫૧૦૦/- દિપીકાબેન કુંદનભાઈ મહેતા

₹૫૧૦૦/- કોકિલાબેન નલિનકુમાર કોઠારી

₹૨૧૦૦/- છાપી જૈન સંઘ

₹૨૧૦૦/- વિપુલભાઈ મફતલાલ શાહ

₹૨૧૦૦/- બિપીનભાઈ જોગણી

₹૨૧૦૦/- વિમળાબેન,જ્યોત્સનાબેન ,રીટાબેન,ચેતનાબેન , રંજનબેન

₹૧૫૦૦/- તારાબેન બુધમલભાઈ મહેતા

₹૧૫૦૦/- પ્રભાબેન સેવંતીલાલ મહેતા

₹૧૧૦૦/- હીનાબેન રજનીકાન્તભાઈ મહેતા

₹૧૧૦૦/- શાંતાબેન કિર્તિલાલ શાહ

₹૧૧૦૦/- અમૃતલાલ તલકચંદ શાહ

₹૧૧૦૦/- સુશીલાબેન સોમાણી

₹૧૧૦૦/- સીમાબેન ગીરીશભાઈ મહેતા

₹૧૧૦૦/- શારદાબેન રમણીકલાલ ડૉ.

₹૧૧૦૦/- વિમળાબેન રમણીકલાલ મહેતા

₹૧૧૦૦/- કમળાબેન કાંતીલાલ ગાંધી

₹૧૧૦૦/- કનૈયાલાલ પ્રભુદાસ કોઠારી

₹૧૦૦૦/- કાંતાબેન રસિકલાલ હ- યોગેશ

₹૧૦૦૦/- રિચા આકાર મહેતા

₹૧૦૦૦/- બિંદુબેન અગમભાઈ શાહ

₹૮૦૦/- નયનાબેન ,સંગીતાબેન,ચેતનાબેન ,સોનલબેન

₹૫૦૦/- અલકાબેન સુનિલભાઈ

₹૫૦૦/- D.S.P

₹૫૦૦/- કિરીટભાઈ બી મહેતા

₹૫૦૦/- ઈનુબેન હરીશભાઈ મહેતા

₹૫૦૦/- કમળાબેન જયંતિલાલ મહેતા

₹૫૦૦/- જીજ્ઞાબેન- સ્વાતિના બેન

₹૫૦૦/- પ્રજ્ઞાબેન – સ્વાતિબેન ના મોટાબેન

 ₹૫૦૦/- રંજનબેન કનૈયાલાલ શાહ

₹૫૦૦/-  સાધનાબેન સુરેન્દ્રભાઈ

₹૫૦૦/- અરૂણાબેન રમણીકલાલ

₹૫૦૦/- મંજુલેબન સુમતીલાલ દેસાઈ

₹૫૦૦/- ખુબચંદભાઈ  હીરાચંદ પરિવાર

₹૫૦૦/- બિપીનભાઈ મંછાલાલ

₹૫૦૦/- કીર્તિલાલ મેવાડા – છાપી

₹૫૦૦/- અભય ચીમનલાલ

₹૫૦૦/- ભોગીલાલ છોટાલાલ મહેતા

₹૫૦૦/- મધુબેન છનાલાલ

₹૫૦૦/- પ્રફુલ્લાબેન જીતેન્દ્રભાઈ

₹૨૦૦/- અન્ય સગા સંબંધી

અવસાન^^^^^22/06/2023

હર્ષદ કનૈયાલાલ મેહતા આજ રોજ નવસારી મુકામે અવસાન પામેલ છે. તેમની સ્મશાયાત્રા બપોરે ૨.૦૦ વાગે એમના નિવાસ થાને થી નીકળશે.

add – arihant app., Sandhkuva, navsari

kundan bhai – 9427871425

Paras – 8511665663

 

દાન^^^^^19/06/2023

નીશી પિયુષ સોમાણી (બોરીવલી) ની સગાઈ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન ^^^^^15/06/2023

પ્રવીણચંદ્ર કેશવલાલ મહેતા ના અવસાન નિમિતે

₹૧૧૦૦૦/- કુસુમબેન પ્રવીણચંદ્ર મહેતા

₹૨૧૦૦૦/- કેશવલાલ ચુનિલાલ મહેતા

₹૫૦૦૦/- ભારતીબેન,સુધાબેન , પલ્લવીબેન, રશ્મીબેન

₹૧૦૦૦/- પરેશભાઈ ગોદડભાઈ શાહ

₹૫૦૦/- બચિબેન ગગલદાસ શાહ

₹૫૦૦/- કમળાબેન છનાલાલ શાહ

₹૫૦૦૦/- દિનેશચંદ્ર ચીમનલાલ મહેતા ( નવસારી)

₹૧૧૦૦/- બાબુલાલ ચીમનલાલ સોમાણી

₹૧૧૦૦/- રમણીકલાલ લક્ષ્મિચંદ શાહ (નવસારી)

₹૫૦૦૦/- સ્વીટીબેન પ્રિતેશભાઈ શાહ

₹૫૦૦૦/- શેફાલીબેન મંથનભાઈ મહેતા

₹૫૦૦૦/- લલિતભાઈ માનચંદભાઈ શાહ

(હીરા છગન)

₹૫૦૦/- સોનલબેન ખાનસાહેબ

₹૫૦૦/- વસંતાબેન નટવરલાલ મહેતા

₹૨૫૦/- બેલાબેન કમલેશભાઇ મહેતા

₹૨૫૦/- રેશમાબેન અભયભાઈ મહેતા

₹૨૫૦/- મોનિકાબેન મિલનભાઈ મહેતા

₹૨૫૦/- જાગૃતિ રાકેશભાઈ કોઠારી

₹૫૦૦/- રીટાબેન ધર્મેશભાઈ શાહ

₹૫૦૦/- મનીષાબેન સંજયભાઈ ઝવેરી

₹૫૦૦/- સોનલબેન રાકેશભાઇ શાહ

₹૨૦૦/- D.S.P

. ₹૧૧૦૦/- પલ્લવીબેન (બીલીમોરા) સ્મિતાબેન (નવસારી)

₹૫૦૦/- પ્રભાબેન સેવંતીલાલ મહેતા

₹૫૦૦/- રાજેશભાઈ જયંતિલાલ મહેતા

₹૫૦૦/- શરદભાઈ જયંતિલાલ મહેતા

₹૫૦૦/- સંજયભાઈ કિર્તિલાલ દેસાઈ

₹૫૦૦/- ચંદ્રકાંતભાઈ ધુડાલાલ મહેતા

દાન^^^^^15/06/2023

અશ્વિન સી શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^13/06/2023

ચાર્મી મંથન પરીખ (બોરીવલી) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^13/06/2023

છનાલાલ પી શાહ ની ૧૧મી પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^^13/06/2023

અવસાન -પ્રવિણભાઇ કેશવલાલ મહેતા (મેમદપુર) વિલે પારલે

ઉ. વ. – ૮૨

એમની સ્મશાન યાત્રા એમના નિવાસ્થાને થી સાંજે ૫.૩૦ વાગે તા. ૧૩/૦૬/૨૦૨૩ નીકળશે.

add – 19/B, National Indian Block, Malaviya Road, Opp Shiv Sagar Restaurant, Vile Parle East.

સ્મશાન : Parshiwada , Andheri East, Chakala, Near Highway.

Contact:

Pritesh : 9821320181

Umesh : 9867310776

Chirag : 9821426724

Himu : 9870444528

દાન^^^^^12/06/2023

મંજુલાબેન પ્રવીણચંદ્ર શાહ ના અવસાન નિમિતે ₹૧૧૦૦/- નુ દાન શ્રીમતી બિંદૂબેન રમેશચંદ્ર શાહ (વિલે પાર્લે)  તરફ થી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^12/06/2023

સાધનાબેન સુરેન્દ્રભાઈ મહેતા તરફ થી ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^12/06/2023

હજારીમલ ઉતમલાલ સોમાણી ના અવસાન નિમિતે ₹૧૧૦૦/- નુ દાન બિંદુબેન રમેશચંદ્ર શાહ તરફ થી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખૂબ ખૂબ અનુમોદના🙏

દાન^^^^^12/06/2023

શ્રેયસ અને વિધિ ના લગ્ન તિથી નિમિતે ₹૫૧૫૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન ^^^^^10/06/2023

મંજુલાબેન પ્રવીણચંદ્ર શાહ ના અવસાન નિમિતે

₹૨૧૦૦/- મંજુલાબેન પ્રવીણચંદ્ર શાહ પરિવાર

₹૨૧૦૦/- પ્રવીણભાઈની બેહનો તરફથી

₹૨૧૦૦/- સીતાબેન અંબાલાલ મહેતા

₹૨૧૦૦/- સુનીતબેન જોરમલભાઈ મહેતા

₹૨૫૦૦/- મોનીકબેન ની બેહનો – અમી, મમતા,રચના , પમમી, ડીન્કી

₹૧૫૦૦/- અભયભાઇ બાબુલાલ શાહ પરીવાર

₹૧૧૦૦/- કનૈયાલાલ મયાચંદ શાહ પરિવાર

₹૧૧૦૦/- જયંતિલાલ માયાચંદ શાહ પરિવાર

₹૧૦૦૦/- વીણાબેન લેહરચંદ ગાંધી

₹૫૦૦/- ખુભચંદભાઈ હીરાચંદ મહેતા

₹૫૦૦/- અરવિંદ કે શાહ

₹૫૦૦/- પ્રકાશ કે શાહ

₹૫૦૦/- હંસાબેન પ્રવીણચંદ્ર શાહ

₹૫૦૦/- મહેશભાઈ બાબુલાલ મહેતા

₹૫૦૦/- સુરેશભાઈ એન મોદી

₹૫૦૦/- રંજનબેન કનુભાઈ શાહ

₹૫૦૦/- સિષુભારતી ગ્રુપ

₹૫૦૦/- ગુણવંતી સેવંતીલાલ મહેતા

₹૫૦૦/- રાકેશ કે કોઠારી

₹૫૦૦/- તારાબેન કાંતિલાલ મહેતા

₹૫૦૦/- કિરીટભાઈ પોપટલાલ મહેતા

₹૫૦૦/- હસમુખ ચીમનલાલ મહેતા

₹૨૫૦/- મફતલાલ જી મહેતા

₹૨૦૦/- ચિરાગના મિત્ર

₹૧૦૦/- ભાવેશભાઈ

દાન^^^^^09/06/2023

મનીષ હીરાલાલ દેસાઈ & સોનલ મનીષ દેસાઈ ના ૨૮ મી લગ્ન તિથી નીમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^^08/06/2023

 અવસાન –

મંજુલાબેન પ્રવીણચંદ્ર શાહ

ઉ. વ. -૭૫ .

એમની સ્મશાન યાત્રા એમના નિવાસ થાને થી સવારે ૮ વાગે  તા. ૦૯/૦૬/૨૦૨૩ નીકળશે.

Add – 556 d5 sector 5 charkop kandivali west mumbai 400067

Rajan P Shah – 93242 60719

દાન^^^^^07/06/2023

કાશ્મીરા વિપુલ દફતરી અને રાજ વિપુલ દફતરી ના ઉપધાન તપ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન 06/05/2023

અરવિંદભાઈ લક્ષ્મીચંદભાઈ શાહ ના અવસાન નિમિતે

₹૧૧૦૦૦/- ઉર્મિલાબેન અરવિંદભાઈ શાહ પરિવાર

₹૨૧૦૦/- રમણીકલાલ લક્ષ્મીચંદભાઇ શાહ પરિવાર

₹૨૧૦૦/- સતિષભાઈ લક્ષ્મીચંદભાઈ પરીવાર

₹૫૦૦૦/- મનીષાબેન અભયભાઈ ગાંધી

₹૩૦૦૦/- ઉર્મિલાબેન ની બેહનો (શિલ્પાબેન ,રાજેશ્વરીબેન, મીનાબેન, ઇનુબેન, જયાબેન,ઉષાબેન)

₹૩૦૦૦/- સોમી, પિંકી, ડોલી, પૂનમ, હેતલ, પૂનમ ગૌરવ)

₹૨૧૦૦/- અમરતલાલ તલકચંદ મહેતા

₹૨૧૦૦/- હંસરાજ સોભાગભાઈ

₹૨૧૦૦/- ચુનીભાઈ સોભાગભાઇ

₹૧૧૦૦/- મહેન્દ્ર ચંદુલાલ શાહ

₹૧૧૦૦/- અશ્વિન ચંદુલાલ શાહ

₹૧૧૦૦/- જીતેન્દ્ર એસ મહેતા (D.S.P)

₹૧૧૦૦/- હની કિશન ગુજ્જર

₹૧૧૦૦/- સમીરભાઈ નરેશભાઈ મહેતા

₹૧૧૦૦/- મીનાબેન અનિલભાઈ ભાયેંદર

₹૧૧૦૦/- સુભદ્રાબેન દલપતભાઈ મહેતા

₹૧૧૦૦/- S. P. Diamond હિતેનભાઈ

₹૧૧૦૦/- મીનાબેન પ્રકાશભાઈ શાહ

₹૧૧૦૦/- સ્વાતીબેન તેજપાલ શાહ

₹૧૧૦૦/-   કમળાબેન જયંતિલાલ મહેતા

₹૧૧૦૦/- પરેશભાઈ ગોદડભાઈ શાહ

₹૧૦૦૦/-  મફતબેન કનિયલાલ શાહ

₹૧૦૦૦/- રણધિરભાઈ ચંદુલાલ શાહ

₹૧૦૦૦/- દર્શન રાજુભાઈ સોમાણી

₹૫૦૦/- સતિષભાઈ માધવલાલ

₹૫૦૦/- બચીબેન ગગલદાસ

₹૫૦૦/- મંજુલાબેન કે કોઠારી

₹૫૦૦/- સંજય કે દેસાઈ

₹૫૦૦/- વિજયભાઈ ગાંધી

₹૫૦૦/- પૂજા હર્ષદ મહેતા

₹૫૦૦/- રંજનબેન દફતરી

₹૫૦૦/- નીમેશભાઈ બિરેનભાઈ

₹૫૦૦/- વિનોદભાઈ વડનગર

₹૫૦૦/- વિમળાબેન કિશોરભાઈ મેહતા

₹૫૦૦/- રંજનબેન નરેશચંદ્ર શાહ

₹૫૦૦/- સંજયભાઈ શ્રેનિકભાઈ

₹૫૦૦/- મંજુલાબેન સુમતિભાઈ દેસાઈ

₹૫૦૦/- એક સદઘરુસ્થ તરફ થી

₹૫૦૦/-  રંજનબેન કનુભાઈ શાહ

₹૫૦૦/- શારદાબેન રમણીકલાલ શાહ

₹૫૦૦/-  પુષ્પાબેન કાંતિલાલ મોદી

₹૫૦૦/- અભય ચીમનલાલ મહેતા

₹૩૦૦/-  અરવિંદભાઇ પારેખ

₹૨૦૦/- પિંકી રાજેશ મહેતા

દાન^^^^^06/05/2023

સ્નેહ અર્જુનભાઈ પ્રજાપતી (પાલનપુર) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^05/06/2023

સ્વ. વિભા ગુંજનભાઈ પટેલ ના અવસાન નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શીતલ અર્જુનભાઈ પ્રજાપતી પાલનપુર

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન ^^^^03/06/2023

અવસાન

અરવિંદ ભાઈ લક્ષ્મીચંદ શાહ-૭૯

ઞામ-મજાદર-હાલ-મલાઙ

સ્મશાન યાત્રા-2 વાગે

નિવાસસ્થાન-આશાભુવન લિબટી ઞાઙૅન રોઙનં-1સાઈ સરોવર હોટલ ની સામે મલાઙ વેસ્ટ.

નિરજ – 9821488868

શૈશવ – 9819412767

દાન^^^^^01/06/2023

રીમા નેહલકુમાર શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^01/06/2023

ગુણવંતીબેન જયંતિલાલ મહેતા (બસુ) ની ૮મી  પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન ^^^^^30/05/2023

ભરતકુમાર ચંદુલાલ ગાંધી ના અવસાન નિમિત્તે અવસાન દાન શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા માટે

1 ભરતકુમાર ચંદુલાલ ગાંધી પરિવાર તરફથી  ₹૨૫૦૦/-

2 પ્રભાબેન જયંતીલાલ ગાંધી ₹૧૧૦૦/-

3 મંજુલાબેન અરવિંદ કુમાર મહેતા ₹૧૧૦૦/-

4 રાજેશભાઈ વ્રજલાલ ગાંધી પિયર વાળા ₹૧૧૦૦/-

5 જ્યોત્સનાબેન અનંતરાય તુરખીયા ₹૧૧૦૦/-

6 ભાવના જીતેન્દ્ર વોરા ₹૧૧૦૦/-

7 જ્યોતિબેન રાકેશભાઈ શાહ ₹૧૧૦૦/-

8 લલીતાબેન (બચીબેન) રમણીક લાલ મહેતા ₹૫૦૦/-

9 અશોકકુમાર ચંદુલાલ ગાંધી ₹૧૦૦/-

10 વર્ષાબેન કિશોરભાઈ શાહ ₹૫૦૦/-

11  હસમુખ ચીમનલાલ મહેતા ₹૫૦૦/-

અવસાન^^^^^29/05/2023

પાલનપુર નિવાસી હાલ કાંદીવલી વેસ્ટ રહેવાસી ધરમપુર ખાતે ભરતકુમાર ચંદુલાલ ગાંધી ઉમર 70 વર્ષ નું આજે તારીખ 29 5 2023 ના રોજ અવસાન પામેલ છે

આજે સાંજે 5:00 વાગે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર થી સ્મશાન ભૂમિ લઈ જવામાં આવવાના છે

લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

મોબાઈલ નંબર :- 7021226819/8850897935

અવસાન દાન^^^^^28/05/2023

₹૨૧૦૦/- બાબુભાઈ ચેલજીભાઈ પારેખ

₹૨૧૦૦/- ડિમ્પલ જીજ્ઞેશ શાહ

₹૨૧૦૦/- જબીબેન  કચરદાસ મહેતા

₹૧૧૦૦/- પોપટલાલ ચેલજીભાઈ પારેખ

₹૫૦૦/- જ્યોત્સનાબેન ચંદ્રકાંતભાઈ કોઠારી

₹૨૫૦/- મુકતાબેન ચંદાલાલ મહેતા

₹૨૦૦/- રીટાબેન હસમુખલાલ દોષી

દાન^^^^^^27/05/2023

Dr. નેહલ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન^^^^^27/05/2023

હજીરીમલ ઉતમલાલ સોમાણી ના અવસાન નિમિતે

₹૧૧૦૦૦/- હજરીમલ ઉતમલાલ સોમાણી પરિવાર

₹૫૦૦૦/- બાબુલાલ ઉતમલાલ સોમાણી

₹૫૦૦૦/- કેશવલાલ ડાહ્યાલાલ દોષી માસા

₹ ૩૧૦૦ આર. યુ. સોમાણી

₹૨૫૦૦/- મીનાબેન સંજયભાઈ શાહ

₹૨૫૦૦/- મંજુલાબેન કનૈયાલાલ કોઠારી

₹ ૨૧૦૦/- ખુભચંદ યુ. સોમાણી

₹ ૨૧૦૦/- એકતા, નરેન, મોની, ધારા, એની, ઓનલ

₹ ૧૧૦૦/- રમેશચંદ્ર – મામા

₹ ૧૧૦૦/- કાંતાબેન રસિકલાલ

₹૧૧૦૦/- કિરીટ બી મહેતા

₹૧૧૦૦/- સંજય ચીમનલાલ ગાંધી

₹૧૧૦૦/- કિંજલ મુનીશ શાહ

₹૧૧૦૦/- પલ્લવીબેન કમલેશભાઇ

₹૧૦૦૦/- બાબુલાલ ગોદડભાઈ શાહ

₹૧૦૦૦/- રંધિરકુમાર ચંદુલાલ શાહ

₹૧૦૦૦/- પી જી શાહ

₹૫૦૦/- મહેન્દ્ર ચંદુલાલ શાહ

₹૫૦૦/- અશ્વિન ચંદુલાલ શાહ

₹૫૦૦/- કમલેશ કનૈયાલાલ શાહ

₹૫૦૦/- પ્રવિણભાઇ રજનીકાંત સોમાણી

₹૫૦૦/- રજનીકાંત છોટાલાલ મહેતા

₹૫૦૦/- હજારીમલ સોમાણી

₹૫૦૦/-  અરવિંદભાઈ સોમાણી

₹૫૦૦/- હસમુખભાઈ સોમાણી

₹૫૦૦/- અરવિંદભાઈ કેશવલાલ શાહ

₹૫૦૦/- તનવિબેન વિરલકુમાર મહેતા

₹૫૦૦/- ભારતીબેન અભ્યભાઈ મહેતા

₹૫૦૦/- ચિરાગભાઈ

₹૫૦૦/- સીમાબેન કમલેશભાઇ મહેતા તા

દાન^^^^27/05/2023

સ્વ. લીલાબેન બાબુલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શિલ્પાબેન મહેન્દ્રભાઈ મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^25/05/2023

રમીલાબેન મહેન્દ્રભાઈ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^24/05/2023

ભરત અને નીતા ના લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^24/05/2023

કોકિલાબેન હસમુખભાઈ મહેતા ની લગ્ન તિથી નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^23/05/2023

મીનાબેન અને પ્રકાશભાઈ ના લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^23/05/2023

રોશની ઈશાન શાહ ના દીકરા ના જન્મ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે બેલાબેન કમલેશભાઇ શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^^23/05/2023

અવસાન * તા. 23/05/23હજારીમલ ઉત્તમલાલ સોમાણી ( બોરીવલી / ચંડીસર ) નુ અવસાન થયેલ છે.

સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાને થી.તા. :- 23/05/23

સમય :- આજે સાંજે 4.00 PM સ્મશાન

સ્થળ :- ચોગુલે સ્મશાન ભૂમિ,બાભઈનાકા નજીક , બોરીવલી ( વેસ્ટ ).

નિવાસ સ્થાન :- રવિનભાઈ હજારીમલ સોમાણી 303 સિલોર્ડ બિલ્ડીંગ ,પરવાના ટાવર ની સામે ,Axis Bank નિ ઉપર ,રામનગર , બોરીવલી ( વેસ્ટ )

મોબાઈલ સંપર્ક :-રવિન :

9821376660

શ્રીપાળ :- 9821570998.

દાન^^^^^22/05/2023

શ્રી સુમતીનાથ દાદા ની ૩૪ મી સલિગીરી નિમિતે ₹૭૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શ્રી મેસર જૈન સંઘ તરફ થી.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^^^20/05/2023

આશિષ બાબુલાલ પારેખ નવસારી અવસાન પામેલ છે.

એડ્રેસ – સમર્પણ ફ્લેટ્સ,નવસારી

કાલે સવારે ૮.૦૯ એમના નિવાસ થાને થી એમની સ્મશાન યાત્રા નીકળશે.

દાન^^^^^20/05/2023

પ્રવિણભાઇ અને હંસાબેન ના લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^20/05/2023

અયાન રિષિત શાહ (મલાડ) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^19/05/2023

વિકેશ અને સ્વાતિ (બોરીવલી) ના લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^18/05/2023

D. S. P ના ૪૬મી  લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/05/2023

રુદ્ર પારસ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/05/2023

અમારા દાદા શ્રી કિશોરભાઈ બાબુલાલ મહેતા ના ૬૧ મા જન્મ દિવસ (૧૫/૦૫/૧૯૬૨) નીમીતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભસિધી જીવદયા ધામ  પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે- સમાયરા રોહન મહેતા અને મિશકા ચેતસ મહેતા તરફથી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/05/2023

શારદાબેન રમણીકલાલ શાહ ની પૂણ્યતિથિ (૧૪/૦૫/ ૨૦૧૫) નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – dr. રમણીકલાલ ડી શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^14/05/2023

વિહાર અને પૂજા ના લગ્ન પ્રસંગ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મુકેશભાઇ મફતલાલ સોમાણી, બેલાબેન મુકેશભાઇ સોમાણી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^14/05/2023

મમ્મી પપ્પા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૪૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – તારાબેન ચીમનલાલ ગાંધી પરિવાર ના દીકરા દીકરી તરફ થી.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^14/05/2023

વૈશાખ શુદ દશમ‌‌‌ અમારા દીકરી મા.સા.શુભપ્રજ્ઞાશ્રીજી નો દીક્ષા ને 4 વષૅ પૂણ થયા નીમિતે ₹૧૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – હર્ષિત કે મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^14/05/2023

શ્રી આદિનાથાય નમ:

ગૃહ જિનાલય આદિનાથ દાદા ની બીજી સાલગીરી વૈશાખ વદ દસમ રવિવાર નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સીતાબેન અંબાલાલ મહેતા , જસવંત અંબાલાલ મહેતા

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^11/05/2023

વિપુલભાઈ અને રંજનાબેન ના લગ્ન તિથી નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રંજનાબેન

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^09/05/2023

Hridhan Apurva Shah (બોરીવલી – મુંબઇ) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^08/05/2023

પ્રિયાંશ કિરણ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^07/05/2023

આલાપ પવન મહેતા બોસ્ટન યુએસએ માં MS ENGINEERING MANAGEMENT ની ડીગ્રી પ્રાપ્ત કરવા બદલ ₹૧૧૦૦/- નુ  દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શ્રીમતી પ્રભાબેન વિનોદભાઇ મહેતા.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^07/05/2023

સ્વ. જયંતિલાલ પરસોત્તમદાસ મહેતા ની ૪૧મી પુણ્યતિથી (તા. – ૦૬/૦૫/૧૯૮૩) નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

સૂચના – 05/05/2023

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

સુજ્ઞ જ્ઞાતિજનો શ્રી,
જય જિનેન્દ્ર……
આ સાથે જણાવાનું કે આપણા ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂરિયાતમંદોને શૈક્ષણિક સહાય, મેડિકલ (તબીબી) સહાય અને સાધર્મિક સહાય તેઓની માંગણી થતાં જરૂરિયાત અને સંજોગોને આધીન રહીને મંજૂર કરવામાં આવે છે.

ખાસ નોંધ:- સમાજ ની કોઈ પણ વ્યક્તિને પોતાની માલિકીનું ઘર વસાવવા માટે હોમલોન આપવામાં આવશે નહીં.તેમ છતાં કોઈપણ વ્યક્તિ હોમલોન બાબતે ટ્રસ્ટ ને અરજી કરશે તો તેમની અરજી અસ્વીકાર્ય અને અમાન્ય ઠરશે. તેની નોંધ લેવા વિનંતી.

સહકારની અપેક્ષા સહ
લી.
ટ્રસ્ટીગણ

દાન^^^^05/05/2023

મનીષાબેન મહેશભાઈ મહેતા ના જન્મ દિવસ નિમિતે રૂ. ૧૧૦૦/- નું દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^05/05/2023

શ્રી મણીભદ્ર વીર દાદા ની પહેલી સાલગીરી નિમિત્તે ₹૫૧૦૦/- નુુ દાન  શ્રી મેસર જૈન સંઘ તરફથી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે .

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^05/05/2023

જયંતિલાલ એમ મહેતા (બસુવાલા) ની ૨૮ પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^04/05/2023

હેમા રાજેશ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૫૫૫૫/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે- રાજુભાઈ સિંગાપોર

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^03/05/2023

મોનિકા નિલેષ શાહ (વિલે પાર્લે) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^03/05/2023

જશ રેસીડન્સી, વેસૂ સૂરત ના દેરાસર મા પ્રતીષ્ઠા નિમિત્તે  એક જીવ છૉડાવવા 2000 ₹ નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં  મળેલ છે.

હસ્તે. વર્ષાબેન જીતેન્દ્રભાઈ સૉમાણી પરીવાર.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^02/05/2023

વિરાટકુમાર સુમતિલલ દેસાઈ ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે મંજુલાબેન સુમતિલાલ દેસાઇ પરિવાર.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

 

સુજ્ઞ જ્ઞાતિજનો શ્રી,

                             જય જિનેન્દ્ર……

                 આ સાથે જણાવવાનું કે આપણા સમાજના જે વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓએ ભૂતકાળમાં ટ્રસ્ટ માંથી ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ અર્થે લોન લીધી છે તેઓ માટે

                 ખાસ સુચના:

લોન ધારક વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ માંથી જેઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ધંધો વ્યવસાય કે નોકરીમાં જોડાયા હોય અને પહેલા કરતાં આજે આર્થિક સ્થિતિમાં સુધારો થયો હોય તથા નોંધપાત્ર કમાણી કરી રહ્યા હોય તેઓને ખાસ જણાવવાનું કે ટ્રસ્ટે વગર વ્યાજની લોન તમને અભ્યાસ અર્થે આપી હતી. હવે તમારી ફરજ થાય છે કે તે લોન વહેલી તકે તમારે ટ્રસ્ટને પરત કરવી જોઈએ. જેથી કરીને તે લોનના નાણાં સમાજના જરૂરિયાતમંદ અન્ય વિદ્યાર્થી/વિદ્યાર્થીની ઓને ઉપયોગમાં આવી શકે.

              જો તમે એક સાથે લોનના નાણાં ભરપાઈ ના કરી શકો તો હપ્તે હપ્તે લોનના નાણાં ભરપાઈ કરીને ઋણમુક્ત બનો.

                      અમારા ધ્યાનમાં આવ્યું છે કે લોન લેનારમાંથી અમુક વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સધ્ધર બન્યા છે તેઓને વહેલી તકે લોન ના નાણા ટ્રસ્ટને ભરપાઈ કરવા ટ્રસ્ટ અનુરોધ કરે છે.

             ટ્રસ્ટે વ્યક્તિગત પત્રો લખીને લોનની ઉઘરાણી કરવી પડે તે પહેલા લોનધારકે સમજીને તાત્કાલિક નાણાં ટ્રસ્ટને પરત કરવાની જવાબદારી અદા કરવી જોઈએ.

              લોનના નાણાં ભરપાઈ કરવા માટે નીચે જણાવેલ ટ્રસ્ટીઓમાંથી કોઈનો પણ સંપર્ક સાધવા વિનંતી છે.

 (૧) રાજેશકુમાર જયંતિલાલ મહેતા (મુંબઇ)

મો. નંબર – ૯૮૨૦૨૩૫૩૭૭

(૨) રાજેશકુમાર બાબુલાલ શાહ (મુંબઇ)

મો નંબર – ૯૮૧૯૦૨૮૮૪૪

(૩) કુંદનભાઈ સુરજમલભાઈ ગાંધી (મુંબઇ)

મો નંબર – ૯૮૨૦૦૭૦૧૩૪

(૪) કુમારભાઈ રમેશભાઇ શાહ ( મુંબઇ)

મો નંબર – ૯૮૨૦૧૫૭૩૨૪

                સહકારની અપેક્ષા સહ

                          લી.

                પ્રમુખશ્રી – મીના મોદી

દાન^^^^^01/05/2023

સેવંતીલાલ કાંતિલાલ મહેતા (માડકા) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^30/04/2023

અનીતા પી મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ડૉ. કે.એચ.મહેતા પરિવાર ,પરેશભાઈ કે મહેતા (અમદાવાદ)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^30/04/2023

હીના રજનીકાંત મહેતા ની લગ્ન તીથી નિમિત્તે તથા રજનીકાંત પોપટલાલ મહેતા ના જન્મ દિવસ  નિમિતે રૂ ૧૧૦૦ નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^29/04/2023

એક ભાઈ તરફ થી ₹૨૦૦૦/- નુ દાન એક જીવ છોડાવા માટે

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અશ્વિનભાઇ ચંદુલાલ શાહ

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^29/04/2023

છોટુભાઈ ખંદુભાઈ દેસાઈ તરફ થી ₹૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^28/04/2023

રીમા નેહલ શાહ (મુંબઇ) ની લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^24/05/2023

જીયના દર્શન શાહ (બોરીવલી – મુંબઇ) તરફ થી ₹૬૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

સુજ્ઞ જ્ઞાતિજનો શ્રી,

 જય જીનેન્દ્ર….

 આ સાથે જણાવાનું કે આપણા સમાજ નુ ઉપરોક્ત નામધારી ટ્રસ્ટ રાબેતા મુજબ ની વિવિધ યોજનાઓ અને સેવાકીય પ્રવુતિઓ સાથે (પરસ્પર સહકાર વીમા યોજના સિવાય) સક્રિય અને કાર્યરત છે તેની નોંધ લેશો.

આપણા સમાજ ની કોઈ પણ વ્યક્તિ ને શૈક્ષણિક સહાય, મેડિકલ (તબીબી) સહાય કે સાધર્મિક સહાય ની જરૂરિયાત હોય તો તેમણે નીચે જણાવેલ ટ્રસ્ટીઓ માંથી કોઈ પણ એક ને પોતાની જરરિયાત અંગે ની માહિતી સભર અરજી વોટ્સએપ મારફતે મોકલી આપવી. તદુપરાંત નીચે દર્શાવેલ Email ID નંબર ઉપર પણ સદર અરજી નો Email કરવો ફરજિયાત છે.

(૧) રાજેશકુમાર જયંતિલાલ મહેતા(મુંબઇ)

મો. નંબર – ૯૮૨૦૨૩૫૩૭૭

(૨) રાજેશકુમાર બાબુલાલ શાહ (મુંબઇ)

મો. નંબર – ૯૮૧૯૦૨૮૮૪૪

(૩) કુંદનભાઈ સુરજમલભાઈ ગાંધી (મુંબઇ)

મો. નંબર – ૯૮૨૦૦૭૦૧૩૪

(૪) કુમારભાઈ રમેશભાઇ શાહ (મુંબઇ)

મો. નંબર – ૯૮૨૦૧૫૭૩૨૪

Email ID – dssunmvtrust@gmail.com

                 -:વિશેષ જાણકારી:-

થોડા દિવસો બાદ અરજદાર માટે અરજી ના સ્થાને નિયત કરેલું એક ફોર્મ જાહેર કરવામાં આવશે.તે ફોર્મમાં માંગેલી વિગત ભરી ને મોકલવાથી અરજી આપવાની રહેશે નહી તેની નોંધ લેવી.

                સહકારની અપેક્ષા સહ

                           લી.

               પ્રમુખશ્રી – મીના મોદી 

દાન^^^^^22/04/2023

સ્વ. રાજેશકુમાર મફતલાલ શાહ ની માસીક પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – કાંતાબેન મફતલાલ શાહ પરિવાર.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^21/04/2023

જીજ્ઞા અને પ્રશાંત ના લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^20/04/2023

મનીષાબેન મહેશભાઈ મહેતા ના લગ્ન ને ૩૩ વર્ષ પૂર્ણ થયા નિમિતે rs. ૧૧૦૦/-નું દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામપાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^18/04/2023

ગુણવંતીબેન બાબુલાલ હીરાલાલ મહેતા ના અવસાન નિમિતે ₹૨૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – બાબુલાલ હીરાલાલ મહેતા પરિવાર તરફ થી.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^16/04/2023

સ્વ.બિપીનભાઈ પોપટલાલ મહેતા ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^15/04/2023

Dr. રમણીકલાલ ડી શાહ (મજાદર)ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૩૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^14/04/2023

નિલેશ અરવિંદભાઈ શાહ ના જન્મ દિવસ ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^14/04/2023

રોમા વિરલ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

અવસાન ^^^^ 14/04/2023

*પાલનપુરી જૈન મરણ*

મેતા નિવાસી હાલ મુંબઈ

ગુણવંતી બેન બાબુલાલ મહેતા તે સ્વ. શ્રી બાબુલાલ હીરાલાલ મહેતા ના ધર્મ પત્ની જયેશભાઈ,નિલેશભાઈ,વૈશાલીબેન ના માતુશ્રી મેઘલ બેન લજ્જા બેન અને ચિરાગ કુમાર ના સાસુ આજ રોજ અરિહંત શરણ પામેલ છે એમની અંતીમ યાત્રા *2:00pm* તેમના નિવાસસ્થાને થી નીકળી *મરીન લાઇન્સ સ્મશાન ગૃહ (લાકડા)* માં જશે 🙏

દાન^^^^^13/04/2023

હીરાબેન ધરમચંડ મહેતા ની ૧૬મી પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^11/04/2023

શાંતિનાથ દાદા ની સાલગીરી નિમિતે ધ્વજારોહણ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – વિમળાબેન રમણીકલાલ મહેતા પરિવાર

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^11/04/2023

શારદાબેન ડી મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

પરસ્પર સહકાર યોજના

પરસ્પર સહાય યોજના

તા. 31/3/2023 સુધી માં જેઓ એ આ યોજના ની પાકી રસીદો ની ઝેરોક્ષ કોપી આપેલ છે તેઓને ટુંક સમય માં ચેક/રોકડા આપવામાં આવશે – મેસેજ કરીશુ.

તા. 31/3/2023 પછી તા. 20/4/2023 સુધીમાં હવે જેની પાસે આ યોજના ની પાકી રસીદો રહી ગઈ હોય તે,પાકી રસીદો ના મળતી હોય તે, ફોર્મમાં જેને લખી ને આપેલ છે,જેમની પાસે કાચી રસીદ હોય તે દરેક –

નવસારી – નલીનભાઇ કોઠારી

સૂરત – મયુરભાઈ કે મહેતા

મુંબઇ – અશ્વિનભાઈ ચંદુલાલ , અપૂર્વ પી શાહ

પાલનપુર – નિલેષભાઈ કે મહેતા

ઉપર જણાવેલ વ્યક્તિ ઓ ને જાણ કરી લખાવાનું રેહશે.આ બધી રસીદો ટ્રસ્ટ ના લિસ્ટ સાથે ચકાસણી કરીને ચૂકવામાં આવશે.

તા.20/4/2023 પછી આ યોજનાની કોઈપણ રસીદ માટે કંઈ થઇ સકશે નહી.

દાન^^^^09/04/2023

અંબાજી માતા પગપાળા યાત્રા પ્રારંભ નીમીતે પેપોળીયા પરિવાર તરફ થી

₹ 1100/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^08/04/2023

ફાલ્ગુનીબેન દેવાંગભાઈ શાહ (સિડની – ઓસ્ટ્રેલિયા) ના વર્ષી તપ નીમીતે ₹૧૦૦૦૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – કલ્યાણ મિત્ર ગ્રુપ

દાન^^^^^08/04/2023

 શ્રી અરુણકુમાર પોપટલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રીઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^06/04/2023

સ્વ. નરેશભાઈ ધરમચંદ મહેતા ની ૨૧મી પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^05/04/2023

Dr. દ્રવ્યા એન મહેતા M.B.B.S થયા છે તે નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

પરસ્પર સહકાર યોજના

          પરસ્પર સહાય યોજના

તા. 31/3/2023 સુધી માં જેઓ એ આ યોજના ની પાકી રસીદો ની ઝેરોક્ષ કોપી આપેલ છે તેઓને ટુંક સમય માં ચેક/રોકડા આપવામાં આવશે – મેસેજ કરીશુ.

તા. 31/3/2023 પછી તા. 20/4/2023 સુધીમાં હવે જેની પાસે આ યોજના ની પાકી રસીદો રહી ગઈ હોય તે,પાકી રસીદો ના મળતી હોય તે, ફોર્મમાં જેને લખી ને આપેલ છે,જેમની પાસે કાચી રસીદ હોય તે દરેક –
નવસારી – નલીનભાઇ કોઠારી
સૂરત – મયુરભાઈ કે મહેતા
મુંબઇ – અશ્વિનભાઈ ચંદુલાલ , અપૂર્વ પી શાહ
પાલનપુર – નિલેષભાઈ કે મહેતા
ઉપર જણાવેલ વ્યક્તિ ઓ ને જાણ કરી લખાવાનું રેહશે.આ બધી રસીદો ટ્રસ્ટ ના લિસ્ટ સાથે ચકાસણી કરીને ચૂકવામાં આવશે.
તા.20/4/2023 પછી આ યોજનાની કોઈપણ રસીદ માટે કંઈ થઇ સકશે નહી.

દાન^^^^04/04/2023

મહાવીર જનમકલ્યાણક નીમીતે વસંતાબેન નટવરભાઈ મહેતા તરફ થી ₹૧૧૧૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^04/04/2023

સ્વ. જનકબેન પોપટલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોડના🙏

દાન^^^^^04/04/2023

શાંતાબેન કિર્તીલાલ શાહ ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અલકાબેન સુનિલભાઈ મહેતા.          ( મલાડ)

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^02/04/2023

વૃંદા રીતેષ કોઠારી તરફ થી ૧ જીવ છોડાવા માટે ₹૨૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^02/04/2023

હંસાબેન કીરતિલાલ દેસાઈ ના જન્મ દિવસ નિમિતે ₹૨૫૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^02/04/2023

સુર્યાબેન છનાલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^01/04/2023

રમીલાબેન પ્રકાશભાઈ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^30/03/2023

૩૦/૩/૨૦૨૩ સુમતિનાથ ભગવાન નુ મોક્ષ કલ્યાણક

 ૩૧/૦૩/૨૦૨૩ સુમતિનાથ ભગવાન નુ કેવલજ્ઞાન કલ્યાણક

 રાજેશભાઈ નટવરલાલ મહેતા સિંગાપોર તરફ થી ₹૫૫૫૫/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^26/03/2023

લતાબેન અશ્વિનભાઇ મહેતા ની પ્રથમ પૂણ્યતિથિ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે- અશ્વિનભાઇ જયંતિલાલ મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^26/03/2023

નમી કલ્પેશ મહેતા (મલાડ) તરફ થી ₹૧૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^25/03/2023

રજનીકાંત ઉર્ફે મહેન્દ્રભાઈ પી મહેતા ના ૮૧ માં જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^25/03/2023

1100 રુ. રજનીકાંત ઉફેૅ મહેન્દ્ર ભાઇ પી મહેતા ના 81માં જન્મદિવસ નિમિત્તે રુષભ સીદધી જીવ દયા ધામ પાંજરાપોળ ખાતે લખાવેલ છે ખુબ ખુબ આભાર સુરત 🙏🙏

🙏 ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^25/03/2023

યશવી તેજપાલ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^24/03/2023

સ્વ. રાજેશકુમાર મફતલાલ શાહ ઉંઝા વાળા ના અવસાન નીમીતે ₹૧૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શારદાબેન નટવરલાલ શાહ

🙏 ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^24/04/2023

પ્રેરણાબેન સમર્થ મહેતા ના નવા ઘર ના વાસ્તુ નિમિતે ₹૧૧૦૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સાધનાબેન સુરેન્દ્રભાઈ મહેતા.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^21/03/2023

સિદ્ધાંત મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^19/03/2023

રૂપા મહેતા,હર્ષ મહેતા, મૌસ્મી મહેતા, અયાના મહેતા તરફ થી ₹૧૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^17/02/2023

લતાબેન અશ્વિનભાઇ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સાહિલ અને પ્રફૂલાબેન

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^17/02/2023

શારદાબેન નટવરલાલ મહેતા ના પુણ્ય તારીખ નીમીતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^15/03/2023

જુબીન મુકેશભાઇ માહાજની તરફ થી ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – પંકજભાઈ ડોક્ટર.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^15/03/2023

રાજેશ નટવરલાલ મહેતા (સિંગાપોર) ના જન્મ દિવસ નિમિતે ₹૫૫૫૫/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^12/03/2023

નીતાબેન કેશવલાલ ના લગ્ન તિથી નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^09/03/2023

ટીયા શ્રેયાંશભાઈ મહેતા (australia) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^09/03/2023

હેલી આકશભાઈ શાહ ના પુત્ર ના જન્મ દિવસ નિમિતે ₹૨૫૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મંજુલાબેન નવીનભાઈ શાહ

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^09/03/2023

સંજયભાઈ કે દેસાઇ તરફ થી ₹૨૫૦૦/- નુ દાન ઘાસ પેટે

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^07/03/2023

સ્વ. બાબુલાલ કેવલદાસ મહેતા ની ૨૦મી પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ઈલાબેન પ્રવીણકુમાર મહેતા

🙏 ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^06/02/2023

મુકેશ કચરદાસ સોમાણી (ચંડિસર) ની ૬ ગાઉ ની સળંગ ૪૫ મી યાત્રા પુર્ણહિત નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અલકાબેન મુકેશભાઈ સોમાણી

 🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^06/02/2023

વીરા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^05/02/2023

પરેશ કે મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ઋષીન, રાશી, રિષા & રીઘ

 

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^04/03/2023

નીમીત ધર્મેન્દ્ર શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^01/03/2023

મોનાલી પારસ મહેતા ના લગ્ન તિથી નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^26/02/2023

સાગર રાજેશ મહેતા (સિંગાપોર) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૧૧૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^26/02/2023

તેજસ – સ્વાતી ના લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^25/02/2023

શ્રી નવગામ વિશા પોરવાડ જૈન સમાજ જીરાવાલા ત્રી દિવસીય મહોત્સવ નિમિતે ₹૧૦૦૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

પ્રેરણા – પ. પૂ. આ. ભગવંત વિજય પ્રભોધ્ચંદ્ર સુરીવર્શજી મહારાજ.

હસ્તે – T.R.

 

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^25/02/2023

પરેશભાઈ મયાની (મુંબઇ) તરફ થી ₹૩૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^25/02/2023

 

 રેવાબેન કાલિદાસ શાહ

રબીબેન ચુનીલાલ દેસાઈ

દિવાળીબેન છોટાલાલ સોમાણી

ચંપાબેન છોટાલાલ સોમાણી

ના સ્મરણાર્થે નિમિતે ₹૧૦૦૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે મંજુલાબેન હજારીમલ સોમાણી પરિવાર

🙏ખુબ ખુબ અનુમોદના🙏

 

દાન^^^^^25/02/2023

કુસુમબેન રમેશચંદ્ર મહેતા ની ૬થી પૂણ્યતિથિ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અંકુર એ મહેતા.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^22/02/2023

સ્વ. સંગીતાબેન અને દિલીપભાઈ પી શાહ ની બીજી પૂણ્યતિથિ નિમિતે ₹૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મંજુલાબેન સુમતિલાલ દેસાઇ પરિવાર

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^21/02/2023

સ્તવન પ્રકાશભાઈ શહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના🙏

શ્રી દશા શ્રીમાળી શ્રી યુ એન મહેતા વિકાસ ટ્રસ્ટ

સુજ્ઞ જ્ઞાતિજનો,

આથી સમાજ ના દરેક ભાઈ બેહનો ને જણાવવાનું કે ૨૨વર્ષ પેહલા આપણા સમાજ ના આ ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી.તમારા બધાના પ્રેમ અને સહકાર થી આપણૅ સરસ રીતે ટ્રસ્ટ ચલાવ્યું પણ છે. જે હેતુ થી ટ્રસ્ટ ની રચના થાય તેવાજ હેતુ થી ઍક નવા ટ્રસ્ટ ની રચના સમાજ મા થય રહી છે.
એક સમાન હેતુ અને એક સમાન લક્ષ્ય ધરાવતા બે ટ્રસ્ટ એકજ સમાજ મા હોય તે યોગ્ય નથી. આ રીતે ટ્રસ્ટ ને ચાલુ રાખવું શક્ય નથી.
આજ કારણથી લાંબી વિચારણા બાદ સમય વિચારીને આ ટ્રસ્ટ નિષ્ક્રિય કરવાનો નિર્ણય અમોએ લીધેલ છે.
સમાજના જે કોઈ ભાઈ બેહનો એ ટ્રસ્ટ માં થી લોન લીધેલ છે , તેમાં તાજેતર માં લોન લીધી હોય તેઓ પોતાની સમય માર્યદા મુજબ ભરપાઈ કરવાની વિનંતિ. ઉતાવળ કરવાની જરૂર નથી જેમની લોન બહુ જૂની છે અને જેમની પોઝિશન સારી છે તેઓએ લોન ટુંક સમયમાં પરત કરવી. જેઓની સ્થિતી અત્યારે પણ બહુ સારી નથી તેઓએ લોન પરત કરવામાં કોઈ જલ્દી કરવાની જરૂર નથી.
”પરસ્પર સહકાર યોજના” હવે આજ થી બંધ કરવામાં આવે છે.હવે પછી કોઈને પણ આ યોજના નો લાભ અપાશે નહી. જેમણે પણ આ યોજના માં પ્રીમિયમ ભરેલ છે તેમને મોડમાં મોડું તા. ૧૫/૦૩/૨૦૨૩ સુધી માં પોતાની રસીદની ઝેરોક્ષ નીચે જણાવેલ વ્યકતી ઓમાંથી કોઈને પણ પોહચડવા વિનંતિ છે. તેઓએ ને રકમ પરત થશે.તમારા પ્રેમ અને સહકાર ની અનુમોદના કરીએ છીએ.

મુંબઈ – અરવિંદભાઈ કે શાહ, અશ્વિનભાઈ ચંદુલાલ, પ્રકાશભાઈ કે શાહ

સૂરત – મયુરભાઈ કે શાહ

નવસારી – નલીનભાઇ કે કોઠારી

પાલનપુર પ્રદેશ – નિલેષભાઈ આર મહેતા

બાકી લોકો એ ટ્રસ્ટ ના સરનામે મોકલી આપવી.

સર્વ જ્ઞાતિજનો ને તથા સમાજ ના જે પણ સારા ઉમદા કાર્યો કરે તે સર્વે ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા.

પ્રમુખ
શ્રી મીનાબેન મોદી.

દાન^^^^^18/02/2023

શ્રી અરિહંત પાર્ક વાસુપૂજ્ય સ્વામી જૈન ચેરીટેબલ ટ્રસ્ટ તરફ થી ₹૫૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે- ભાનુભાઇ જે શાહ.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^18/02/2023

જયંતિલાલ મંગલજી શાહ (મજાદર) ની દસમી પુ્યતિથી નીમીતે ₹૧૧૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – પ્રેમીલાબેન પ્રકાશચંદ્ર શાહ( સુરત)

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^17/02/2023

શ્રી ઉમરા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ તરફ થી ₹૧૦૦૦૦/- નુ દાન

 શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અશોકભાઇ એ મહેતા.

🙏 ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^16/02/2023

સ્વ. જગદીશભાઈ ધુડાલાલ મહેતા ની બીજી પૂણ્યતિથિ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^16/02/2023

સ્વ. જગદીશચંદ્ર કાંતિલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે- રંજનબેન જગદીશચંદ્ર મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^14/02/2023

રૂક્ષ્મણીબેન ખુબચંદભાઈ મહેતા ની ૧૨મી પુ્યતિથી નીમીતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

જીરાવલા સંઘ

ચંડીસર થી જીરાવાલા સંઘના યાત્રાળુ ભાઈ- બહેનો ,

આપ સહુ સુખ રૂપે ઘરે  પહોંચી ગયા હશો. યાત્રા દરમિયાન અમારા પરિવાર તરફ થી તેમજ અમારા કાર્યકર ભાઈઓ તરફ થી આપને કંઈ પણ તકલીફ પડી હોય તો

‘ મિચ્છામી દુક્કડમ ‘

લી. બાબુલાલ જી શાહ પરિવાર.

દાન^^^^^12/02/2023

શીતલ અર્જુનકુમાર પ્રજાપતી ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^09/02/2023

દ્રવ્યા નિલેષ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^09/02/2023

બાબુલાલ ગોદડભાઈ શાહ પરિવાર આયોજીત ચંડિસર થી જીરાવાળા છરીપાલિત સંઘ ના આરાધકો તરફ થી ૧૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શ્રી વિજય પ્રભોધ્ચંદ્રસુરિશ્વરજી મા.સા.

🙏 ખુબ ખુબ અનુમોદના🙏

દાન^^^^^06/02/2023

પરેશભાઈ રમણીકલાલ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શારદાબેન રમણીકલાલ શાહ પરિવાર.

🙏ખુબ ખુબ અનુમોદના🙏