Monthly Archives: December 2023

દાન^^^^^31/12/2023

સ્વ. મંજુલાબેન મફતલાલ શાહ ની પૂણ્યતિથિ નિમિત્તે

₹૨૧૦૦/- મફતલાલ કેશવલાલ શાહ

₹૧૧૦૦/- ડૉ અતુલભાઈ એમ શાહ

₹૧૧૦૦/- આશિષ એમ શાહ

₹૧૧૦૦/- સંજય એમ શાહ

₹૧૧૦૦/- સંગીતા એમ ગાંધી

₹૧૧૦૦/- રાજેશ એ મેહતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન ^^^^30/12/2023

*અવસાન*

શ્રીમતી વિમળાબેન કિશોરભાઈ મહેતા ઉં 76 વર્ષ નવસારી મૂળ વતન રૂપાલ અવસાન થયેલ છે.એમની અંતિમયાત્રા તા.30.12.2023ના રોજ સાંજે 5.30 વાગ્યે એમના નિવાસસ્થાનેથી કાઢવામાં આવશે.

નિવાસસ્થાન:206/શિધ્ધશીલા એપાર્ટમેન્ટ આદીનાથ દેરાસર પાસે નવસારી

સંપર્ક: સંદીપ મહેતા 9377469051

દાન^^^^^29/12/2023

શ્રી વેસુ શ્વેતામ્બર મૂર્તિપૂજક  તપગચ્છા જૈન સંઘ ટ્રસ્ટ દ્વારા ₹૧૦૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સુરેન્દ્ર જે મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^28/12/2023

ડો કે એચ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – પરેશ , અનીશા, ઋષિન, રાશી (અમદાવાદ)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^26/12/2023

ઋષીન પરેશભાઇ મેહતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અનિતા પરેશભાઈ મહેતા ( અમદાવાદ)

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^25/12/2023

સ્નેહ જ્વેલ્સ તરફ થી ₹૨૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સમીર પી મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^24/12/2023

ઋષભ જે મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^22/12/2023

હિરાલાલ અમૃતલાલ મહેતા ની ચૌથી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – લીલાબેન હિરાલાલ મહેતા (મેમદપુર)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^23/12/2023

ઋષભ (સ્વીટુ)  રજનીભાઇ મહેતા ( બોરીવલી) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^20/12/2023

જશવંત એ મેહતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^20/12/2023

ખુશી અને પ્રેમ ના લગ્ન નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – જુલી હિમાંશુ મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^19/12/2023

સાધનાબેન સુરેન્દ્રભાઇ મહેતા (ચંડીસર) ના પાત્રીસ્યું સુખરૂપ પૂર્ણ કરેલ છે તે નિમિતે ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^19/12/2023

સંદીપ લેહરચંદ ગાંધી ના સુપુત્રી ચાર્મી ના લગ્ન (૧૪/૧૨/૨૦૨૩)  નીમતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – બેલાબેન સંદીપભાઈ ગાંધી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^19/12/2023

મોનાલી પારસ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^18/12/2023

પ્રિયંકા અખિલેશ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^18/12/2023

હેમા અને રાજેશ સિંગાપોર તરફ થી ₹૫૫૫૫/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^18/12/2023

ચકાચક ગુરુદેવ પ.પૂ.આ.ભ.શ્રી વિજય પ્રબોધચંદ્ર સુરિશ્વરજી મ. સા આજે ૭૦ માં દીક્ષા દિવસ ના અવસરે પૂજ્યશ્રી ના ચરણોમાં કોટી કોટી વંદન નિમિતે ₹૩૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – છાપી જૈન સંઘ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

 

દાન^^^^17/12/2023

આર્યા ભવ્યકુમાર શાહ,ની પહેલી વર્ષ ગાંઠ નિમિત્તે ₹૫૦૦૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^17/12/2023

શિભાની વિધાનકુમાર શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૩૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^17/12/2023

પ્રિયાંક હિનેશ મેહતા ને ત્યાં પુત્ર જનમ (૧૨/૧૨/૨૦૨૩)  નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે પ્રિયા હિનેશ મેહતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^16/12/2023

સ્વ. પ્રવિણ ભાઈ બાબુલાલ મહેતા ની છઠ્ઠી પુણ્યતિથિ નિમત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે- ઇલાબેન પ્રવીણભાઈ મહેતા તરફથી.ગામ . રૂપાલ.હાલ.અમદાવાદ.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^15/12/2023

 ગુણવંતીબેન રમણીકલાલ મહેતા ની 8મી પૂનય તીથી નીમીતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/12/2023

 ભકિતરસાશ્રીજી મા.સા ના જન્મ તીથી નીમીતે ધાસ માટે ₹૧૧૦૦/- રોકડા

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/12/2023

સંજય અગ્રવાલ ના અવસાન નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શીતલ અર્જુનભાઇ પ્રજાપતિ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/12/2023

ફોરમ સાજન શાહ ના ઉપધાન તપ નિમિતે ₹૧૧૧૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અનિષા કમલેશ શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન ^^^^^14/12/2023

અમારા પૂજ્ય પિતાશ્રી નવીનચંદ્ર ઉતમ લાલ મહેતા છાપી નિવાસી હાલ સુરત ઉંમર 78 વર્ષ આજે રાત્રે 8:00 કલાકે નવકાર મંત્રનો સ્મરણ કરતા કરતા અરિહંત શરણ થયા છે.

સદગત ની સ્મશાન યાત્રા તારીખ 15 12 2023 ના રોજ સવારે ના રોજ 10:00 કલાકે અમારા નિવાસસ્થાનેથી જહાંગીરપુરા કુરુક્ષેત્ સ્મશાન ભૂમિ જશે

આકાશ નવીનભાઈ મહેતા

D 404 વાસુ દર્શન સોસાયટીઓપોઝિટ ઓમકાર સુરી આરાધના ભવન પાલ સુરત

9375166600

દાન^^^^^14/12/2023

ગુણવંતીબેન કે મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે. હસ્તે ઋષિં

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^14/12/2023

રીટાબેન સુરેશભાઈ મહેતા ના ઉપધાન તપ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^13/12/2023

ઓનલ મિત્તલ મહેતા ના ઉપધાન તપ નિમિતે ₹૨૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^11/12/2023

ભક્તીરસાશ્રીજી મા. સા. ના ૬૫ માં જન્મ દિવસ તિથી માગશર સુદ ત્રીજ નિમિતે

₹૬૫૦૦/- રમેશચંદ્ર હિરાલાલ શાહ હસ્તે – કુમાર , ગુંજન,યશ ,તન્વી

₹૧૧૦૦/- સ્વ. ઈચ્છાબાના આત્માશ્રેયાર્થે

₹૧૧૦૦/- સ્વ. હિરાલાલ લલ્લુભાઈ શાહ ના આત્માશ્રેયાર્થે શાહ પરિવાર

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^09/12/2023

ચિંતન મુકેશભાઈ શાહ( ઘાડા વાળા) ના ત્યાં પુત્રના જન્મ (08/12/2023) નિમિત્તે ₹ 1100/-  નું દાન….

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^09/12/2023

હંસાબેન જગદીશભાઇ મહેતા ની છઠી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^08/12/2023

બાબુભાઈ લલ્લુભાઈ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – જસવંત એ મહેતા (મેમદપુર)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^08/12/2023

સ્વ. શ્રી જે. પી. મહેતા ની ૨૦મી પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મીનાબેન જે મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^06/12/2023

બાબુલાલ જી શાહ (ચંડિસર )ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^05/12/2023

બિપિનચંદ્ર ડાહ્યાલાલ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^05/12/2023

સ્વ.શ્રી કેશવલાલ ડાહ્યાલાલ દોશી ની ત્રીજી પૂણ્યતિથિ નિમિત્તે ₹૩૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^05/12/2023

પાલનપુર નિવાસી ભાવેશભાઈ વધૅમાનભાઈ પારેખ ની દિકરી ધ્વની પારસ સંઘવી ને પુત્ર ના જન્મ નિમિત્તે ₹1100 /- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^04/12/2023

સ્તવન અને સલોની ( બોરીવલી – મુંબઈ) ના લગ્ન તિથિ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^04/12/2023

શ્રી સુમતિનાથ ભગવાનના ગૃહ જિનાલયમાં અઢાર અભિશેક નિમિત્તે ₹૨૫૦૦૦/-  દાન – શ્રી અરવિંદભાઇ કેશવલાલ શાહ પરિવાર (વિલે પાર્લે) તરફથી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^02/12/2023

એક ભાઈ તરફ થી ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મનોજભાઇ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^02/12/2023

આર્યા ભવ્યકુમાર શાહ ની પેહલી વર્ષ ગાંઠ નિમિતે ₹૫૦૦૧/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – પંકજ Dr

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^2/12/2023

શારદાબેન કે. શાહ ની ચોથી પૂણ્યતિથિ નિમિત્તે ₹ 2100/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^01/12/2023

અમારા ગૃહ જિનાલય ની ૧૯મી સાલગીરી નિમિતે ₹૨૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અરવિંદભાઇ કેશવલાલ મેહતા પરિવાર તરફ થી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏