Monthly Archives: February 2024
દાન^^^^29/02/2024
શ્રી દિપા શ્વે.મૂ.પુજક જૈન સંઘ દિપા કોમ્પલેક્ષ અડાજણ સુરત તરફથી ₹૫૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હઃ મહેન્દ્ર ભાઈ પી મહેતા
🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏
અવસાન ^^^^^28/02/2024
દિનેશભાઈ ચીમનલાલ મહેતા
વતન મેમદપુર હાલ નવસારી આજરોજ નવસારી મુકામે ટૂંકી માંદગી બાદ અવસાન થયેલ છે.
તેવો શ્રીનિ સ્મશાન યાત્રા Dt.28/2/24 ના રોજ સાંજે 6.00 P.M તેમના નિવાસ્થાનેથી નીકળશે
સરનામું.- પદ્માવતી એપાર્ટમેન્ટ પૃથ્વી એપાર્ટમેન્ટ ની સામે સ્ટેશન રોડ નવસારી
મો. 8140144471
દાન^^^^^27/02/2024
ક્રિયા. રજનીશ.શાહ (પાલનપુર) સિદ્ધપુર ની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી માં થી M.B.A માં gold મેડલ મળેલ છે તે નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏
દાન^^^^26/02/2024
શ્રી સૌભાગ્ય વર્ધક જૈન સંઘ વિલે પાર્લે તરફ થી ₹૩૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – કરણભાઈ એચ સોમાણી
🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏
દાન^^^^25/02/2024
કુસુમબેન રમેશચંદ્ર મહેતા ની ૭ મી પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – અંકુર મહેતા
🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏
અવસાન દાન ^^^^24/02/24
🙏 જય જીનેન્દ્રનયનાબેન પ્રવિણચંદ્ર મહેતાના અવસાન નિમિત્તે શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ મા દાન મળેલ છે. ( ₹ માં)
૧૧૦૦૦/- નયનાબેન પ્રવિણચંદ્ર મહેતા, પરીવાર હસ્તે :-હેતલબેન અંકિતકુમાર ડૉ. સેજલબેન અમિતકુમાર જીતલબેન ધવલકુમાર
૫૧૦૦/- શારદાબેન રમણીકલાલ શાહ
૪૧૦૦/- હસમુખભાઈ ચીમનલાલ મહેતા
૨૧૦૦/- અંકિતકુમાર ના મિત્રો તરફથી
૨૦૦૦/- ડો. સેવંતીલાલ ધુડાલાલ શાહ
૧૧૦૦/- જોશનાબેન પ્રકાશભાઈ દાણી
૧૧૦૦/- રણછોડભાઈ ( વેવાઈ )
૧૧૦૦/- મહેન્દ્રભાઈ પોપટલાલ મહેતા
૧૧૦૦/- કાંતાબેન અમુલખભાઇ શાહ
૧૧૦૦/- અરુણકુમાર પોપટલાલ શાહ
૧૧૦૦/- ચેતના સમીર કોઠારી
૧૧૦૦/- સોનલબેન શૈલેષભાઈ મહેતા
૧૧૦૦/- મનીષાબેન સુનિલભાઈ સોમાણ
૧૧૦૦/- અશ્વિનભાઈ એમ શાહ
૧૦૦૦/- બી. સી. મહેતા
૧૦૦૦/- વિમળાબેન રમણીકલાલ મહેતા
૧૦૦૦/- સંગીતાબેન હરેશભાઈ મહેતા
૫૦૦/- અલકાબેન સુનિલભાઈ મહેતા
૫૦૦/- કિરણભાઈ રતિલાલ મહેતા
૫૦૦/- કિરીટભાઈ પોપટલાલ મહેતા
૫૦૦/- કિર્તિલાલ કાળીદાસ મહેતા
૫૦૦/- સાધનાબેન સુરેન્દ્રભાઈ મહેતા
૫૦૦/- તારાબેન ભોગીલાલ
૫૦૦/- ચૈતાલીબેન અરવિંદભાઈ પટેલ
૫૦૦/- મહેશભાઈ ખેમચંદભાઈ શાહ
૫૦૦/- મંજુલાબેન ચંદુલાલ શાહ
૫૦૦/- ખુશ્બૂબેન શાહિલકુમાર મહેતા
૫૦૦/- ભૂમિબેન હર્ષકુમાર મહેતા
૫૦૦/- અનિલકુમાર કિર્તિલાલ શાહ
૫૦૦/- જશવંતભાઈ અંબાલાલ મહેતા
૧૫૧/- અન્ય
🙏 ખૂબ ખૂબ અનુમોદના.🙏
અવસાન દાન^^^^22/02/2024
સમકિત અનિલભાઈ ગાંધી ના અવસાન નિમિતે
₹૫૦૦૦/- જયાબેન કેશવલાલ ગાંધી
₹૧૧૦૦/- વનીતાબેન જયેશકુમાર મહેતા (છાપી)
₹૧૦૦૦/- રાજેન્દ્રભાઈ પોપટલાલ વાઘાણી
₹૫૦૦/- તારાબેન ચીમનલાલ ગાંધી
₹૫૦૦/- નટવરલાલ ઉજમલાલ ગાંધી
₹૫૦૦/- ઉર્વશી કેવલ મહેતા
દાન^^^^^22/02/2024
સંગીતાબેન ની ત્રીજી પુણ્યતિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – મંજુલાબેન સુમતિલાલ દેસાઈ પરિવાર
🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏
દાન^^^^21/02/2024
સ્તવન પ્રકાશભાઈ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏
દાન^^^^19/02/2024
હિનાબેન રજનીભાઇ મહેતા ના ઉપધાન તપ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખૂબ ખૂબ અભિનંદન🙏
અવસાન^^^^18/02/2024
અવસાન
પોપટલાલ ચેલજીભાઈ પારેખ પાલનપુરહાલ નવસારીઆજરોજ અવસાન થયેલ છે.
સદગત આત્માને સ્મશાન યાત્રાDt.19/2/24 ના રોજ સવારે 8.00A.M.
તેમના નિવાસ્થાનેથી નીકળશે
સરનામું-પ્રેમજી કોમ્પલેક્ષ શાંતાદેવી રોડ નવસારી
સદગત આત્માને પરમ કૃપાળુ પરમેશ્વર સદગતિ આપે તેવી પ્રાર્થના
મો. 9769029489
દાન^^^^17/02/2024
આશાબેન નરેશભાઈ શાહ ના ઉપધાન તપ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏
અવસાન દાન^^^^16/02/2024
પ્રવીણચંદ્ર કાંતિલાલ શાહ ના અવસાન નિમિતે
₹૧૧૦૦૦/- હંસાબેન પ્રવીણચંદ્ર શાહ પરિવાર
₹૫૧૦૦/- રૂક્ષ્મણીબેન ખૂબચંદભાઈ મહેતા પરિવાર
₹૫૦૦૦/- અસિતા પવનકુમાર – લીના મિતેશકુમાર
₹૫૧૦૦/- હિતેનભાઈ (S P Diamond)
₹૩૧૦૦/- શિલ્પાબેન કનુભાઈ શાહ
₹૩૧૦૦/- મીનાબેન પ્રકાશભાઈ શાહ
₹૧૧૦૦/- મંજુલાબેન અરવિંદભાઈ મહેતા
₹૧૧૦૦/- સેવંતીલાલ પોપટલાલ મહેતા
₹૧૧૦૦/- પ્રભાબેન વિનોદલાલ મહેતા
₹૧૧૦૦/- ઉર્મિલાબેન અરવિંદભાઈ શાહ
₹૧૧૦૦/- પુષ્પાબેન રસિકલાલ શાહ
₹૧૧૦૦/- તુષાર મફતલાલ શાહ
₹૧૧૦૦/- મંજુલાબેન સુમતિલાલ દેસાઈ
₹૧૦૦૦/- રમેશચંદ્ર હીરાલાલ શાહ
₹૧૦૦૦/- સીમા, કાશ્મીરા,રીના શીતલ
₹૧૦૦૦/- તારાબેન , હંસાબેન, અરૂણાબેન, નયનાબેન
₹૧૦૦૦/- સોનલ અરવિંદભાઈ મહેતા
₹૧૦૦૦/- પંકજ જયંતીલાલ શાહ
₹૧૧૦૦/- કિર્માં , રીના, રીમા,સોનલ
₹૫૦૦/- પ્રકાશ હીરાલાલ શાહ
₹૫૦૦/- કાશ્મીરા પરેશભાઈ શાહ
₹૫૦૦/- કેતુબેન કમલેશભાઈ મહેતા
₹૫૦૦/- બેલાબેન સંદીપભાઈ ગાંધી
₹૫૦૦/- ડૉ સેવંતીલાલ મહેતા
₹૫૦૦/- દિનેશચંદ્ર ચીમનલાલ મહેતા
₹૫૦૦/- સરાલાલ યુ મહેતા
₹૫૦૦/- સુભદ્રાબેન દલપતભાઈ મહેતા
₹૫૦૦/- હસમુખભાઈ ચીમનલાલ મહેતા
₹૫૦૦/- મફતલાલ ચેલજીભાઈ મહેતા
₹૫૦૦/- કિરણભાઈ ઠકકર
₹૫૦૦/- કિર્તિલાલ સોમાણી
₹૫૦૦/- પ્રફુલ્લભાઈ સોમાણી
₹૫૦૦/- અમૃતલાલ તલકચંદ મહેતા
₹૫૦૦/- વિરેશભાઈ મહેતા
₹૫૦૦/- હંસાબેન મહેન્દ્રભાઈ દેસાઈ
₹૫૦૦/- કમળાબેન જયંતીલાલ મહેતા
₹૫૦૦/- મોતિબેન ચીમનલાલ મહેતા
₹૫૦૦/- કલ્પનાબેન જીતેન્દ્રકુમાર મહેતા
₹૫૦૦/- સુનીતાબેન સંજયકુમાર સોમાણી
દાન^^^^16/02/2024
સોનલબેન રાજેશભાઇ મહેતા વિલે પાર્લે તરફથી પાર્લે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન ની ધજા ચઢાવવા નો લાભ મળેલ છે તે નીમતે ₹૫૦૦૪/- નુ દાન
શ્રી ઋષભસિદ્ધિ જીવ દયાધામ પાંજરાપોળમાં દાન મળેલ છે.
હ. ઋતવા ઈશાન મહેતા
અવસાન દાન ^^^^^15/02/2024
મંજુલાબેન રમણીકલાલ દફતરી ના અવસાન નિમિતે ₹૫૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – શ્રીપાલ રમણીકલાલ દફતરી
🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏
દાન^^^^^15/02/2024
શ્રીમતી કોકિલાબેન નલીનભાઇ કોઠારી ના ઉપધાન તપ પૂર્ણ થયા નિમિતે ₹૫૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏 ખૂબ ખૂબ અનુમોદના 🙏
અવસાન ^^^૧૫/૦૨/૨૦૨૪
Manjulaben Ramniklal Daftary mother of Sandhya , Renuka , Meena , Asha , Rupal , Jayshree , Payal , Shripal and Purvi ( daughter in law) , moved to the higher realms on 15th February 2024 at 1.08am Her funeral is at BanGanga Crematorium on 15th February from her residence at 10 am.
Residential address – 12, Krishnaraj building , 77 A Walkeshwar road , above Mishty Bela , Mumbai 400006.
Condolences on –
Shripal Daftary 9820065248
Purvi Daftary – 9892959940
No Laukik Vyavahar
દાન^^^^14/02/2024
યામિનીબેન જતીનભાઈ મહેતા ની ૯૯ જાત્રા પૂર્ણ થયેલ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏
દાન ^^^^14/02/2024
રૂક્ષ્મણીબેન ખુભ્ચંદભાઈ મહેતા ૧૪મી પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏
દાન ^^^^13/02/2024
શ્રીમતિ રંજનબેન અરવિંદભાઈ શાહ પરિવાર તરફથી શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ ને રૂપિયા 25 લાખ નું ઉમદા દાન મળેલ છે, ઉદાર દિલ દાતા પરિવારનો શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ ખરા અંતઃકરણ પૂર્વક હાર્દિક આભાર માને છે.
ખૂબ ખૂબ અનુમોદના 🙏
દાન ^^^^12/02/2024
શિતલ અર્જુન પ્રજાપતિ ના જન્મ દિવસ નિમિતે ₹1100/- નું દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏 ખૂબ ખૂબ અભિનંદન 🙏
અવસાન^^^^^12/02/2024
જય જિનેન્દ્ર
અમારા પરમપૂજ્ય પિતાશ્રી મફતલાલ કેશવલાલ શાહ નું દુઃખદ અવસાન થયું છે
જેમની અંતિમ યાત્રા અમારા નિવાસ સ્થાને થી બપોરે 1 વાગે નીકળીને થલતેજ ચાર રસ્તા અંતિમ ધામ પહોંચશે.
Add- બંગલા નંબર 24 નીલકંઠ બંગલો, hdfc bank ની ગલીમાં, પ્રહલાદનગર ગાર્ડન પાસે, અમદાવાદ
ડો. અતુલ શાહ9824168877
સંજય શાહ9376131666
આશિષ શાહ9879486526
દાન^^^^11/02/2024
રિયા -હર્શિલ ના લગ્ન ( ૩૦/૧૨/૨૦૨૩) નિમિતે ₹૧૧૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – સ્વાતિબેન જીજ્ઞેશભાઈ શાહ (જુહુ)
🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏
દાન^^^^^10/02/2024
🙏છાપી નિવાસી🙏🙏
શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા ના અવસાન નિમિતે જીવદયા ખાતે ૨૧૦૦૦ રુપિયા શ્રી છાપી જૈન સંઘ વતી
તેમના સદકાર્યો ની અનુમોદનાર્થે શ્રી રુષભ સિદ્ધિ જીવદયા ધામ મા.
અવસાન^^^^10/02/2024
અવસાન
મેસર નિવાસી હાલ રહે. નવસારી
સમકિત અનિલ કુમાર ગાંધી ઉંમર 32 વર્ષ, આજે સવારે કુદરતી અવસાન થયેલ છે
સ્મશાન સમય આજે સાંજે 4:00 કલાકે
એડ્રેસ- B,407 Canam Recidency Krishna Park,Near Shardar Patel township oppo.apple residency station road Navsari.
દાન^^^^^08/02/2024
ચી. હેલી વિપુલભાઈ મહેતા ના લગ્ન નિમિતે ₹૨૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – તારાબેન રસિકલાલ મહેતા પરિવાર,
🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏
એપ ના પ્રેરક
શ્રી દશા શ્રીમાળી જૈન સમાજ ના ન્યૂઝ એપ ના પ્રેરક શ્રી રમેશચંદ્ર હીરાલાલ શાહ (વિલે પાર્લે – ચંડિસર)
Founder – ઈચ્છા – બિંદુ સેવા કેન્દ્ર મહાવીર પ્રભુ સેવા કેન્દ્ર
🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏
દાન^^^^08/02/2024
યશ્વી શાહ અને હર્ષ મહેતા તરફ થી ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏
દાન^^^^08/02/2024
સમાયરા રોહન મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – ભાવનાબેન કિશોરભાઈ મહેતા
🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏
દાન^^^^08/02/2024
રૂપાબેન અતુલભાઈ મહેતા ની 40મી લગ્ન તિથી નિમિતે ₹1100/- નુ દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખૂબ ખૂબ અનુમોદના 🙏
દાન^^^^^07/02/2024
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યપરમ પૂજ્ય શ્રી ચૈત્યરત્નવિજય મહારાજ સાહેબ (દર્શન)ના દસમા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે રૂ. 1100/-
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળમાં મળેલ છે
પરિવાર તરફથી
🙏ખૂબ ખૂબ અભિનંદન 🙏
ન્યૂ પોસ્ટ^^^^07/02/2024
શ્રી દશા શ્રીમાળી જૈન સમાજ વર્ષ 2024 માટે આપણા સમાજની ન્યૂઝ એપ્લિકેશન માટે સ્પોન્સરશિપ આપવાની છે.
(જેમાં એક ફોટો મુકવામાં આવશે-જ્યારે જ્યારે એપ ખોલવામાં આવે ત્યારે થોડીક સેકંડ માટે જોવા મળે પછી ન્યૂઝ ચાલુ થશે).
લગભગ ₹45000/- ખર્ચ છે.
વેહલા તે પહેલા ધોરણને આપવામાં આવશે. તાત્કાલિક જાણ કરવી.
અતુલ જે મેહતા – 9099419460
દાન^^^^^07/02/2024
ચિ.વિશેષ અને ચિ.ભાવિ સાથેના શુભ લગ્ન નિમિતે ₹18000/- નું દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ ખાતે મળેલ છે.
હસ્તે – શેતલબેન અપૂર્વભાઈ શાહ પરિવાર (ચંડીસર – બોરીવલી )
🙏 ખૂબ ખૂબ અભિનંદન 🙏
દાન^^^^^06/02/2024
નમો નમ: શ્રી ગુરુ નેમિસૂરયે પૂ.પા. શાસન સમ્રાટ સમુદાય ના પુ.સા. શ્રી મનોરમાશ્રીજી મ. ના.શિષ્ય સા.શ્રી. ભાવધર્માશ્રીજી ચરણધર્માશ્રીજી મ.ના . સૈયમના 50વર્ષમા પ્રવેશ નિમિતે ₹1100/- નું દાન
શ્રી ઋષભ સિદ્ધી જીવદયા ધામ પાંજરાપોળ ખાતે મળેલ છે.
હસ્તે – બેલાબેન કે શાહ
🙏 ખૂબ ખૂબ અનુમોદના 🙏
દાન ^^^^06/02/2024
ચી યશ અને ચી આંગી ના શુભ લગ્ન (28/01/2024) નિમિતે ₹5454 /- નું દાન
શ્રી ઋષભ સિદ્ધી જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – અશ્વિનભાઈ તલકચંદ શાહ પરિવાર છાપી (સુરત/નવસારી)
ખૂબ ખૂબ અભિનંદન
દાન^^^^06/02/2024
સુરેશભાઈ એ શાહ (મજાદર) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના 🙏
દાન^^^^05/02/2024
ઋષભ અને દીપલ ના શુભ લગ્ન (૨૮/૦૧/૨૦૨૪) નીમિતે ₹૨૭૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – જશવંત એ મેહતા (મેમદપુર – સૂરત)
🙏ખુબ ખુબ અનુમોદના 🙏
દાન^^^^05/02/2024
શૈલેષભાઈ બાબુલાલ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના 🙏
દાન^^^^^05/02/2024
મીનાબેન શૈલેષભાઈ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના 🙏
પ્રાથના સભા ^^^^05/02/2024
. .🙏🙏 પ્રાર્થના સભા🙏🙏સ્વર્ગસ્થ શ્રી શારદાબેન ઉત્તમલાલ મહેતામૂળ વતન મેમદપુર (હાલ અમદાવાદ)
સદગત આત્માની પ્રાર્થના સભા Dt.6.2.2024 ના સવારે 9.00 કલાકથી 11.00 કલાક સુધીતેઓશ્રીના નિવાસ સ્થાને છે.
સ્થળ.અકલ્પ બંગ્લોઝકર્ણાવતી ક્લબની બાજુમાં સરખેજ રોડ
અમદાવાદ
અવસાન^^^^05/02/2024
🙏🙏અવસાન🙏🙏
શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુએન મહેતા વિકાસ ટ્રસ્ટ ના ચેર પર્સન અને સમાજના સેવાભાવી હિતચિંતક એવા આદરણીય શ્રીમતી શારદાબેન ઉત્તમલાલ મહેતા નું ગઈ રાત્રે લગભગ 1.30 કલાકે દુઃખદ અવસાન થયું છે. વૃદ્ધાવસ્થા ઉંમર વર્ષ 94 અને નાની મોટી બીમારીના કારણે તેઓ શ્રી અરિહંત શરણ થયા છે.
ના સમાજના ટ્રસ્ટના ખૂબ લાંબા સમય માટે તેઓ પ્રમુખ સ્થાને રહ્યા હતા. પાછળથી તેઓ ચેર પર્સન પદે રહ્યા હતા સમાજની પ્રગતિ, વિકાસ અને ઉત્થાન માટે તેમને આર્થિક અને તન મન થી ચીર સમરણ્ય સિંહ ફાળો આપ્યો હતો તેમના પ્રમુખ પદ હેઠળ સમાજમાં વિવિધ ક્ષેત્રે જીવદયા, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર રચનાત્મક કાર્યો થયા હતા.
તેમના અવસાન થી સમાજને ના પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને ચીર શાંતિ અર્પે તથા તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી અભ્યર્થા
અવસાન^^^^04/02/2024
અવસાન
નયનાબેન પ્રવિણચંદ્ર મહેતા (મેમદપુર) નવસારી નું આજ રોજ અવસાન થયેલ છે.
સ્મશાન યાત્રા :- તારીખ-05/02/2024 સમય – સવારે ૯.૦૦ કલાકે
સરનામું :- 803 મહારાજા અગ્રસેન એપાર્ટમેન્ટ, શાંતાદેવી રોડ , નવસારી.
સંપર્ક:-
અંકિતકુમાર મો. 9898366686
ડો. સેજલબેન
મો. 8905499726
* * * * * * * * *