અનીતા પી મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – ડૉ. કે.એચ.મહેતા પરિવાર ,પરેશભાઈ કે મહેતા (અમદાવાદ)
🙏ખુબ ખુબ અનુમોદના 🙏
હીના રજનીકાંત મહેતા ની લગ્ન તીથી નિમિત્તે તથા રજનીકાંત પોપટલાલ મહેતા ના જન્મ દિવસ નિમિતે રૂ ૧૧૦૦ નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના 🙏
એક ભાઈ તરફ થી ₹૨૦૦૦/- નુ દાન એક જીવ છોડાવા માટે
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – અશ્વિનભાઇ ચંદુલાલ શાહ
🙏 ખુબ ખુબ અનુમોદના 🙏
છોટુભાઈ ખંદુભાઈ દેસાઈ તરફ થી ₹૫૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના 🙏
રીમા નેહલ શાહ (મુંબઇ) ની લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના 🙏
સુનીલભાઈ બાબુલાલ સોમાણી (ચંડીસર) ના પુત્ર Dr. વૈભવ સોમાણી is appointed as Honorary Gastroenterologist to the Governor of Maharashtra.
જીયના દર્શન શાહ (બોરીવલી – મુંબઇ) તરફ થી ₹૬૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના 🙏
શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ
સુજ્ઞ જ્ઞાતિજનો શ્રી,
જય જીનેન્દ્ર….
આ સાથે જણાવાનું કે આપણા સમાજ નુ ઉપરોક્ત નામધારી ટ્રસ્ટ રાબેતા મુજબ ની વિવિધ યોજનાઓ અને સેવાકીય પ્રવુતિઓ સાથે (પરસ્પર સહકાર વીમા યોજના સિવાય) સક્રિય અને કાર્યરત છે તેની નોંધ લેશો.
આપણા સમાજ ની કોઈ પણ વ્યક્તિ ને શૈક્ષણિક સહાય, મેડિકલ (તબીબી) સહાય કે સાધર્મિક સહાય ની જરૂરિયાત હોય તો તેમણે નીચે જણાવેલ ટ્રસ્ટીઓ માંથી કોઈ પણ એક ને પોતાની જરરિયાત અંગે ની માહિતી સભર અરજી વોટ્સએપ મારફતે મોકલી આપવી. તદુપરાંત નીચે દર્શાવેલ Email ID નંબર ઉપર પણ સદર અરજી નો Email કરવો ફરજિયાત છે.
(૧) રાજેશકુમાર જયંતિલાલ મહેતા(મુંબઇ)
મો. નંબર – ૯૮૨૦૨૩૫૩૭૭
(૨) રાજેશકુમાર બાબુલાલ શાહ (મુંબઇ)
મો. નંબર – ૯૮૧૯૦૨૮૮૪૪
(૩) કુંદનભાઈ સુરજમલભાઈ ગાંધી (મુંબઇ)
મો. નંબર – ૯૮૨૦૦૭૦૧૩૪
(૪) કુમારભાઈ રમેશભાઇ શાહ (મુંબઇ)
મો. નંબર – ૯૮૨૦૧૫૭૩૨૪
Email ID – dssunmvtrust@gmail.com
-:વિશેષ જાણકારી:-
થોડા દિવસો બાદ અરજદાર માટે અરજી ના સ્થાને નિયત કરેલું એક ફોર્મ જાહેર કરવામાં આવશે.તે ફોર્મમાં માંગેલી વિગત ભરી ને મોકલવાથી અરજી આપવાની રહેશે નહી તેની નોંધ લેવી.
સહકારની અપેક્ષા સહ
લી.
પ્રમુખશ્રી – મીના મોદી
સ્વ. રાજેશકુમાર મફતલાલ શાહ ની માસીક પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – કાંતાબેન મફતલાલ શાહ પરિવાર.
🙏ખુબ ખુબ અનુમોદના 🙏
જીજ્ઞા અને પ્રશાંત ના લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
મનીષાબેન મહેશભાઈ મહેતા ના લગ્ન ને ૩૩ વર્ષ પૂર્ણ થયા નિમિતે rs. ૧૧૦૦/-નું દાન
શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામપાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના 🙏
ગુણવંતીબેન બાબુલાલ હીરાલાલ મહેતા ના અવસાન નિમિતે ₹૨૧૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – બાબુલાલ હીરાલાલ મહેતા પરિવાર તરફ થી.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
સ્વ.બિપીનભાઈ પોપટલાલ મહેતા ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
Dr. રમણીકલાલ ડી શાહ (મજાદર)ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૩૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
નિલેશ અરવિંદભાઈ શાહ ના જન્મ દિવસ ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
રોમા વિરલ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
*પાલનપુરી જૈન મરણ*
મેતા નિવાસી હાલ મુંબઈ
ગુણવંતી બેન બાબુલાલ મહેતા તે સ્વ. શ્રી બાબુલાલ હીરાલાલ મહેતા ના ધર્મ પત્ની જયેશભાઈ,નિલેશભાઈ,વૈશાલીબેન ના માતુશ્રી મેઘલ બેન લજ્જા બેન અને ચિરાગ કુમાર ના સાસુ આજ રોજ અરિહંત શરણ પામેલ છે એમની અંતીમ યાત્રા *2:00pm* તેમના નિવાસસ્થાને થી નીકળી *મરીન લાઇન્સ સ્મશાન ગૃહ (લાકડા)* માં જશે 🙏
હીરાબેન ધરમચંડ મહેતા ની ૧૬મી પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
શાંતિનાથ દાદા ની સાલગીરી નિમિતે ધ્વજારોહણ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – વિમળાબેન રમણીકલાલ મહેતા પરિવાર
🙏ખુબ ખુબ અનુમોદના🙏
શારદાબેન ડી મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
પરસ્પર સહાય યોજના
તા. 31/3/2023 સુધી માં જેઓ એ આ યોજના ની પાકી રસીદો ની ઝેરોક્ષ કોપી આપેલ છે તેઓને ટુંક સમય માં ચેક/રોકડા આપવામાં આવશે – મેસેજ કરીશુ.
તા. 31/3/2023 પછી તા. 20/4/2023 સુધીમાં હવે જેની પાસે આ યોજના ની પાકી રસીદો રહી ગઈ હોય તે,પાકી રસીદો ના મળતી હોય તે, ફોર્મમાં જેને લખી ને આપેલ છે,જેમની પાસે કાચી રસીદ હોય તે દરેક –
નવસારી – નલીનભાઇ કોઠારી
સૂરત – મયુરભાઈ કે મહેતા
મુંબઇ – અશ્વિનભાઈ ચંદુલાલ , અપૂર્વ પી શાહ
પાલનપુર – નિલેષભાઈ કે મહેતા
ઉપર જણાવેલ વ્યક્તિ ઓ ને જાણ કરી લખાવાનું રેહશે.આ બધી રસીદો ટ્રસ્ટ ના લિસ્ટ સાથે ચકાસણી કરીને ચૂકવામાં આવશે.
તા.20/4/2023 પછી આ યોજનાની કોઈપણ રસીદ માટે કંઈ થઇ સકશે નહી.
અંબાજી માતા પગપાળા યાત્રા પ્રારંભ નીમીતે પેપોળીયા પરિવાર તરફ થી
₹ 1100/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
ફાલ્ગુનીબેન દેવાંગભાઈ શાહ (સિડની – ઓસ્ટ્રેલિયા) ના વર્ષી તપ નીમીતે ₹૧૦૦૦૧/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – કલ્યાણ મિત્ર ગ્રુપ
શ્રી અરુણકુમાર પોપટલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન
શ્રીઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
સ્વ. નરેશભાઈ ધરમચંદ મહેતા ની ૨૧મી પુણ્યતિથી નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
Dr. દ્રવ્યા એન મહેતા M.B.B.S થયા છે તે નિમિતે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
પરસ્પર સહાય યોજના
તા. 31/3/2023 સુધી માં જેઓ એ આ યોજના ની પાકી રસીદો ની ઝેરોક્ષ કોપી આપેલ છે તેઓને ટુંક સમય માં ચેક/રોકડા આપવામાં આવશે – મેસેજ કરીશુ.
તા. 31/3/2023 પછી તા. 20/4/2023 સુધીમાં હવે જેની પાસે આ યોજના ની પાકી રસીદો રહી ગઈ હોય તે,પાકી રસીદો ના મળતી હોય તે, ફોર્મમાં જેને લખી ને આપેલ છે,જેમની પાસે કાચી રસીદ હોય તે દરેક –
નવસારી – નલીનભાઇ કોઠારી
સૂરત – મયુરભાઈ કે મહેતા
મુંબઇ – અશ્વિનભાઈ ચંદુલાલ , અપૂર્વ પી શાહ
પાલનપુર – નિલેષભાઈ કે મહેતા
ઉપર જણાવેલ વ્યક્તિ ઓ ને જાણ કરી લખાવાનું રેહશે.આ બધી રસીદો ટ્રસ્ટ ના લિસ્ટ સાથે ચકાસણી કરીને ચૂકવામાં આવશે.
તા.20/4/2023 પછી આ યોજનાની કોઈપણ રસીદ માટે કંઈ થઇ સકશે નહી.
મહાવીર જનમકલ્યાણક નીમીતે વસંતાબેન નટવરભાઈ મહેતા તરફ થી ₹૧૧૧૧/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
સ્વ. જનકબેન પોપટલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોડના🙏
શાંતાબેન કિર્તીલાલ શાહ ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
હસ્તે – અલકાબેન સુનિલભાઈ મહેતા. ( મલાડ)
🙏ખુબ ખુબ અનુમોદના🙏
વૃંદા રીતેષ કોઠારી તરફ થી ૧ જીવ છોડાવા માટે ₹૨૦૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
હંસાબેન કીરતિલાલ દેસાઈ ના જન્મ દિવસ નિમિતે ₹૨૫૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
સુર્યાબેન છનાલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏
રમીલાબેન પ્રકાશભાઈ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન
શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.
🙏ખુબ ખુબ અનુમોદના🙏