Monthly Archives: May 2023

અવસાન દાન ^^^^^30/05/2023

ભરતકુમાર ચંદુલાલ ગાંધી ના અવસાન નિમિત્તે અવસાન દાન શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા માટે

1 ભરતકુમાર ચંદુલાલ ગાંધી પરિવાર તરફથી  ₹૨૫૦૦/-

2 પ્રભાબેન જયંતીલાલ ગાંધી ₹૧૧૦૦/-

3 મંજુલાબેન અરવિંદ કુમાર મહેતા ₹૧૧૦૦/-

4 રાજેશભાઈ વ્રજલાલ ગાંધી પિયર વાળા ₹૧૧૦૦/-

5 જ્યોત્સનાબેન અનંતરાય તુરખીયા ₹૧૧૦૦/-

6 ભાવના જીતેન્દ્ર વોરા ₹૧૧૦૦/-

7 જ્યોતિબેન રાકેશભાઈ શાહ ₹૧૧૦૦/-

8 લલીતાબેન (બચીબેન) રમણીક લાલ મહેતા ₹૫૦૦/-

9 અશોકકુમાર ચંદુલાલ ગાંધી ₹૧૦૦/-

10 વર્ષાબેન કિશોરભાઈ શાહ ₹૫૦૦/-

11  હસમુખ ચીમનલાલ મહેતા ₹૫૦૦/-

અવસાન^^^^^29/05/2023

પાલનપુર નિવાસી હાલ કાંદીવલી વેસ્ટ રહેવાસી ધરમપુર ખાતે ભરતકુમાર ચંદુલાલ ગાંધી ઉમર 70 વર્ષ નું આજે તારીખ 29 5 2023 ના રોજ અવસાન પામેલ છે

આજે સાંજે 5:00 વાગે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુર થી સ્મશાન ભૂમિ લઈ જવામાં આવવાના છે

લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે

મોબાઈલ નંબર :- 7021226819/8850897935

અવસાન દાન^^^^^28/05/2023

₹૨૧૦૦/- બાબુભાઈ ચેલજીભાઈ પારેખ

₹૨૧૦૦/- ડિમ્પલ જીજ્ઞેશ શાહ

₹૨૧૦૦/- જબીબેન  કચરદાસ મહેતા

₹૧૧૦૦/- પોપટલાલ ચેલજીભાઈ પારેખ

₹૫૦૦/- જ્યોત્સનાબેન ચંદ્રકાંતભાઈ કોઠારી

₹૨૫૦/- મુકતાબેન ચંદાલાલ મહેતા

₹૨૦૦/- રીટાબેન હસમુખલાલ દોષી

દાન^^^^^^27/05/2023

Dr. નેહલ શાહ ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન દાન^^^^^27/05/2023

હજીરીમલ ઉતમલાલ સોમાણી ના અવસાન નિમિતે

₹૧૧૦૦૦/- હજરીમલ ઉતમલાલ સોમાણી પરિવાર

₹૫૦૦૦/- બાબુલાલ ઉતમલાલ સોમાણી

₹૫૦૦૦/- કેશવલાલ ડાહ્યાલાલ દોષી માસા

₹ ૩૧૦૦ આર. યુ. સોમાણી

₹૨૫૦૦/- મીનાબેન સંજયભાઈ શાહ

₹૨૫૦૦/- મંજુલાબેન કનૈયાલાલ કોઠારી

₹ ૨૧૦૦/- ખુભચંદ યુ. સોમાણી

₹ ૨૧૦૦/- એકતા, નરેન, મોની, ધારા, એની, ઓનલ

₹ ૧૧૦૦/- રમેશચંદ્ર – મામા

₹ ૧૧૦૦/- કાંતાબેન રસિકલાલ

₹૧૧૦૦/- કિરીટ બી મહેતા

₹૧૧૦૦/- સંજય ચીમનલાલ ગાંધી

₹૧૧૦૦/- કિંજલ મુનીશ શાહ

₹૧૧૦૦/- પલ્લવીબેન કમલેશભાઇ

₹૧૦૦૦/- બાબુલાલ ગોદડભાઈ શાહ

₹૧૦૦૦/- રંધિરકુમાર ચંદુલાલ શાહ

₹૧૦૦૦/- પી જી શાહ

₹૫૦૦/- મહેન્દ્ર ચંદુલાલ શાહ

₹૫૦૦/- અશ્વિન ચંદુલાલ શાહ

₹૫૦૦/- કમલેશ કનૈયાલાલ શાહ

₹૫૦૦/- પ્રવિણભાઇ રજનીકાંત સોમાણી

₹૫૦૦/- રજનીકાંત છોટાલાલ મહેતા

₹૫૦૦/- હજારીમલ સોમાણી

₹૫૦૦/-  અરવિંદભાઈ સોમાણી

₹૫૦૦/- હસમુખભાઈ સોમાણી

₹૫૦૦/- અરવિંદભાઈ કેશવલાલ શાહ

₹૫૦૦/- તનવિબેન વિરલકુમાર મહેતા

₹૫૦૦/- ભારતીબેન અભ્યભાઈ મહેતા

₹૫૦૦/- ચિરાગભાઈ

₹૫૦૦/- સીમાબેન કમલેશભાઇ મહેતા તા

દાન^^^^27/05/2023

સ્વ. લીલાબેન બાબુલાલ મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શિલ્પાબેન મહેન્દ્રભાઈ મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^25/05/2023

રમીલાબેન મહેન્દ્રભાઈ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^24/05/2023

ભરત અને નીતા ના લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^24/05/2023

કોકિલાબેન હસમુખભાઈ મહેતા ની લગ્ન તિથી નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^23/05/2023

મીનાબેન અને પ્રકાશભાઈ ના લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^23/05/2023

રોશની ઈશાન શાહ ના દીકરા ના જન્મ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે બેલાબેન કમલેશભાઇ શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^^23/05/2023

અવસાન * તા. 23/05/23હજારીમલ ઉત્તમલાલ સોમાણી ( બોરીવલી / ચંડીસર ) નુ અવસાન થયેલ છે.

સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાને થી.તા. :- 23/05/23

સમય :- આજે સાંજે 4.00 PM સ્મશાન

સ્થળ :- ચોગુલે સ્મશાન ભૂમિ,બાભઈનાકા નજીક , બોરીવલી ( વેસ્ટ ).

નિવાસ સ્થાન :- રવિનભાઈ હજારીમલ સોમાણી 303 સિલોર્ડ બિલ્ડીંગ ,પરવાના ટાવર ની સામે ,Axis Bank નિ ઉપર ,રામનગર , બોરીવલી ( વેસ્ટ )

મોબાઈલ સંપર્ક :-રવિન :

9821376660

શ્રીપાળ :- 9821570998.

દાન^^^^^22/05/2023

શ્રી સુમતીનાથ દાદા ની ૩૪ મી સલિગીરી નિમિતે ₹૭૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શ્રી મેસર જૈન સંઘ તરફ થી.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

અવસાન^^^^^^20/05/2023

આશિષ બાબુલાલ પારેખ નવસારી અવસાન પામેલ છે.

એડ્રેસ – સમર્પણ ફ્લેટ્સ,નવસારી

કાલે સવારે ૮.૦૯ એમના નિવાસ થાને થી એમની સ્મશાન યાત્રા નીકળશે.

દાન^^^^^20/05/2023

પ્રવિણભાઇ અને હંસાબેન ના લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^20/05/2023

અયાન રિષિત શાહ (મલાડ) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^19/05/2023

વિકેશ અને સ્વાતિ (બોરીવલી) ના લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^18/05/2023

D. S. P ના ૪૬મી  લગ્ન તિથી નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/05/2023

રુદ્ર પારસ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/05/2023

અમારા દાદા શ્રી કિશોરભાઈ બાબુલાલ મહેતા ના ૬૧ મા જન્મ દિવસ (૧૫/૦૫/૧૯૬૨) નીમીતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભસિધી જીવદયા ધામ  પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે- સમાયરા રોહન મહેતા અને મિશકા ચેતસ મહેતા તરફથી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^15/05/2023

શારદાબેન રમણીકલાલ શાહ ની પૂણ્યતિથિ (૧૪/૦૫/ ૨૦૧૫) નિમિત્તે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – dr. રમણીકલાલ ડી શાહ

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^14/05/2023

વિહાર અને પૂજા ના લગ્ન પ્રસંગ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – મુકેશભાઇ મફતલાલ સોમાણી, બેલાબેન મુકેશભાઇ સોમાણી

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^14/05/2023

મમ્મી પપ્પા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૪૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – તારાબેન ચીમનલાલ ગાંધી પરિવાર ના દીકરા દીકરી તરફ થી.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^14/05/2023

વૈશાખ શુદ દશમ‌‌‌ અમારા દીકરી મા.સા.શુભપ્રજ્ઞાશ્રીજી નો દીક્ષા ને 4 વષૅ પૂણ થયા નીમિતે ₹૧૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – હર્ષિત કે મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^14/05/2023

શ્રી આદિનાથાય નમ:

ગૃહ જિનાલય આદિનાથ દાદા ની બીજી સાલગીરી વૈશાખ વદ દસમ રવિવાર નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – સીતાબેન અંબાલાલ મહેતા , જસવંત અંબાલાલ મહેતા

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^11/05/2023

વિપુલભાઈ અને રંજનાબેન ના લગ્ન તિથી નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રંજનાબેન

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^09/05/2023

Hridhan Apurva Shah (બોરીવલી – મુંબઇ) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^08/05/2023

પ્રિયાંશ કિરણ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^07/05/2023

આલાપ પવન મહેતા બોસ્ટન યુએસએ માં MS ENGINEERING MANAGEMENT ની ડીગ્રી પ્રાપ્ત કરવા બદલ ₹૧૧૦૦/- નુ  દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શ્રીમતી પ્રભાબેન વિનોદભાઇ મહેતા.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^07/05/2023

સ્વ. જયંતિલાલ પરસોત્તમદાસ મહેતા ની ૪૧મી પુણ્યતિથી (તા. – ૦૬/૦૫/૧૯૮૩) નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

સૂચના – 05/05/2023

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

સુજ્ઞ જ્ઞાતિજનો શ્રી,
જય જિનેન્દ્ર……
આ સાથે જણાવાનું કે આપણા ટ્રસ્ટ દ્વારા સમાજના જરૂરિયાતમંદોને શૈક્ષણિક સહાય, મેડિકલ (તબીબી) સહાય અને સાધર્મિક સહાય તેઓની માંગણી થતાં જરૂરિયાત અને સંજોગોને આધીન રહીને મંજૂર કરવામાં આવે છે.

ખાસ નોંધ:- સમાજ ની કોઈ પણ વ્યક્તિને પોતાની માલિકીનું ઘર વસાવવા માટે હોમલોન આપવામાં આવશે નહીં.તેમ છતાં કોઈપણ વ્યક્તિ હોમલોન બાબતે ટ્રસ્ટ ને અરજી કરશે તો તેમની અરજી અસ્વીકાર્ય અને અમાન્ય ઠરશે. તેની નોંધ લેવા વિનંતી.

સહકારની અપેક્ષા સહ
લી.
ટ્રસ્ટીગણ

દાન^^^^05/05/2023

મનીષાબેન મહેશભાઈ મહેતા ના જન્મ દિવસ નિમિતે રૂ. ૧૧૦૦/- નું દાન

શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^05/05/2023

શ્રી મણીભદ્ર વીર દાદા ની પહેલી સાલગીરી નિમિત્તે ₹૫૧૦૦/- નુુ દાન  શ્રી મેસર જૈન સંઘ તરફથી

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે .

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^05/05/2023

જયંતિલાલ એમ મહેતા (બસુવાલા) ની ૨૮ પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^04/05/2023

હેમા રાજેશ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૫૫૫૫/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે- રાજુભાઈ સિંગાપોર

🙏 ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^03/05/2023

મીનાબેન સેવંતીલાલ મહેતા ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^^03/05/2023

મોનિકા નિલેષ શાહ (વિલે પાર્લે) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^03/05/2023

જશ રેસીડન્સી, વેસૂ સૂરત ના દેરાસર મા પ્રતીષ્ઠા નિમિત્તે  એક જીવ છૉડાવવા 2000 ₹ નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં  મળેલ છે.

હસ્તે. વર્ષાબેન જીતેન્દ્રભાઈ સૉમાણી પરીવાર.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

દાન^^^^02/05/2023

વિરાટકુમાર સુમતિલલ દેસાઈ ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે ₹૨૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે મંજુલાબેન સુમતિલાલ દેસાઇ પરિવાર.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

શ્રી દશા શ્રીમાળી સમાજ શ્રી યુ. એન. મહેતા વિકાસ ટ્રસ્ટ

 

સુજ્ઞ જ્ઞાતિજનો શ્રી,

                             જય જિનેન્દ્ર……

                 આ સાથે જણાવવાનું કે આપણા સમાજના જે વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓએ ભૂતકાળમાં ટ્રસ્ટ માંથી ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસ અર્થે લોન લીધી છે તેઓ માટે

                 ખાસ સુચના:

લોન ધારક વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ માંથી જેઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને ધંધો વ્યવસાય કે નોકરીમાં જોડાયા હોય અને પહેલા કરતાં આજે આર્થિક સ્થિતિમાં સુધારો થયો હોય તથા નોંધપાત્ર કમાણી કરી રહ્યા હોય તેઓને ખાસ જણાવવાનું કે ટ્રસ્ટે વગર વ્યાજની લોન તમને અભ્યાસ અર્થે આપી હતી. હવે તમારી ફરજ થાય છે કે તે લોન વહેલી તકે તમારે ટ્રસ્ટને પરત કરવી જોઈએ. જેથી કરીને તે લોનના નાણાં સમાજના જરૂરિયાતમંદ અન્ય વિદ્યાર્થી/વિદ્યાર્થીની ઓને ઉપયોગમાં આવી શકે.

              જો તમે એક સાથે લોનના નાણાં ભરપાઈ ના કરી શકો તો હપ્તે હપ્તે લોનના નાણાં ભરપાઈ કરીને ઋણમુક્ત બનો.

                      અમારા ધ્યાનમાં આવ્યું છે કે લોન લેનારમાંથી અમુક વ્યક્તિઓ આર્થિક દ્રષ્ટિએ સધ્ધર બન્યા છે તેઓને વહેલી તકે લોન ના નાણા ટ્રસ્ટને ભરપાઈ કરવા ટ્રસ્ટ અનુરોધ કરે છે.

             ટ્રસ્ટે વ્યક્તિગત પત્રો લખીને લોનની ઉઘરાણી કરવી પડે તે પહેલા લોનધારકે સમજીને તાત્કાલિક નાણાં ટ્રસ્ટને પરત કરવાની જવાબદારી અદા કરવી જોઈએ.

              લોનના નાણાં ભરપાઈ કરવા માટે નીચે જણાવેલ ટ્રસ્ટીઓમાંથી કોઈનો પણ સંપર્ક સાધવા વિનંતી છે.

 (૧) રાજેશકુમાર જયંતિલાલ મહેતા (મુંબઇ)

મો. નંબર – ૯૮૨૦૨૩૫૩૭૭

(૨) રાજેશકુમાર બાબુલાલ શાહ (મુંબઇ)

મો નંબર – ૯૮૧૯૦૨૮૮૪૪

(૩) કુંદનભાઈ સુરજમલભાઈ ગાંધી (મુંબઇ)

મો નંબર – ૯૮૨૦૦૭૦૧૩૪

(૪) કુમારભાઈ રમેશભાઇ શાહ ( મુંબઇ)

મો નંબર – ૯૮૨૦૧૫૭૩૨૪

                સહકારની અપેક્ષા સહ

                          લી.

                પ્રમુખશ્રી – મીના મોદી

દાન^^^^^01/05/2023

સેવંતીલાલ કાંતિલાલ મહેતા (માડકા) ના જન્મ દિવસ નિમિતે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના 🙏