દાન ^^^^13/02/2024

શ્રીમતિ રંજનબેન  અરવિંદભાઈ શાહ પરિવાર તરફથી શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ ને રૂપિયા  25 લાખ નું ઉમદા દાન મળેલ છે, ઉદાર દિલ દાતા પરિવારનો શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ ખરા અંતઃકરણ પૂર્વક હાર્દિક આભાર માને છે.

ખૂબ ખૂબ અનુમોદના 🙏