દાન ^^^^13/02/2024 February 13, 2024UncategorizedNikul Somani શ્રીમતિ રંજનબેન અરવિંદભાઈ શાહ પરિવાર તરફથી શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ ને રૂપિયા 25 લાખ નું ઉમદા દાન મળેલ છે, ઉદાર દિલ દાતા પરિવારનો શ્રી ઋષભ સિદ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ ખરા અંતઃકરણ પૂર્વક હાર્દિક આભાર માને છે. ખૂબ ખૂબ અનુમોદના 🙏