દાન^^^^^22/09/2023

ક્રિશ સાહિલ મહેતા (USA)ના જન્મ દિવસ નિમિતે ₹૨૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – કોકિલાબેન હસમુખભાઈ મેહતા ( નવસારી)

🙏ખુબ ખુબ અનુમોદના 🙏