દાન^^^^^20/07/2023

મંજુલાબેન વસંતભાઈ શાહ ની છઠી પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૫૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – રિંકુ પરાગ મહેતા, સ્વીટી ભાવેશ મહેતા, અપેક્ષા ભાવિન મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏