દાન^^^^^15/09/2023

સ્વ. હાર્દિક અતુલ મહેતા તથા હિમાની હાર્દીક મહેતા ની પૂણ્યતિથિ નિમિત્તે ₹૧૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – અતુલ બાબુલાલ મહેતા

ગીતાબેન અતુલભાઈ મહેતા

પૌત્ર – દેવર્ષ હાર્દિક મહેતા

પૌત્રી – મિષ્ટી હાર્દિક મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના🙏