દાન^^^^^09/02/2023

બાબુલાલ ગોદડભાઈ શાહ પરિવાર આયોજીત ચંડિસર થી જીરાવાળા છરીપાલિત સંઘ ના આરાધકો તરફ થી ૧૧૧૦૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – શ્રી વિજય પ્રભોધ્ચંદ્રસુરિશ્વરજી મા.સા.

🙏 ખુબ ખુબ અનુમોદના🙏