દાન^^^^^18/09/2023

નિકિતા રોહન મેહતા ના અઠાય તપ નિમિતે ₹૫૧૦૦/- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

હસ્તે – ભાવનાબેન કિશોરભાઈ મહેતા

🙏ખુબ ખુબ અનુમોદના 🙏