દાન^^^^14/05/2023 May 14, 2023Uncategorizedadmin વૈશાખ શુદ દશમ અમારા દીકરી મા.સા.શુભપ્રજ્ઞાશ્રીજી નો દીક્ષા ને 4 વષૅ પૂણ થયા નીમિતે ₹૧૫૦૦/- નુ દાન શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે. હસ્તે – હર્ષિત કે મહેતા 🙏ખુબ ખુબ અનુમોદના 🙏