દાન^^^^^11/01/2023

મોડાસા ,તીર્થ પ્રેરક, તપસ્વી સમ્રાટ રત્ન ૧૦૦+૧૦૦+૯ ઓલી આરાધક , પ્રવચન પ્રભાવક, પ્રવર્તક પ્રવર શ્રી કલપૂર્ણવિજયજી મહારાજ સાહેબ ના ગુરૂભક્તો તરફ થી ₹૪૦૫૦ /- નુ દાન

શ્રી ઋષભ સિધ્ધિ જીવદયા ધામ પાંજરાપોળ માં મળેલ છે.

🙏ખુબ ખુબ અનુમોદના🙏