શ્રી ઋષભ સિદ્ધિ જીવ દયા ધામ પાંજરાપોળ નવસારી
જે આપણા સમાજની આયોજિત પાંજરાપોળ છે.
જે મુંબઈ – નવસારી હાઇવે ઉપર આવેલી છે.
ઉતરાયણ પર્વ નિમિત્તે નાની મોટી રકમ
અંદાજે ૨૫ થી 30 વ્યક્તિઓ દ્વારા
રૂ. 72000/- દાન મળેલ છે.
તે સર્વનો પાંજરાપોળ ખૂબ ખૂબ આભાર માને છે.
^^^^^^^^^^^^^^^^^^^