અરૂણાબેન રમણીકલાલ મેહતા (છાપી નિવાસી હાલ નવસારી) કુદરતી અવસાન પામેલ છે.
સ્મશાન યાત્રા તા. 14/4/2022 ના સવારે 7 વાગે સુપર એપાર્ટમેન્ટ, નવસારી પાસેથી નીકળશે.
નીતિનભાઈ રમણીકલાલ મેહતા – 9426888431
પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને પરમ શાંતિ અને સદગતિ આપે તેવી પ્રાર્થના
^^^^^^^^^^^^^^^^^^^^^