રાજેશ્વરીબેન પ્રકાશભાઈ ગાંધી
પ્રકાશભાઈ રસીકલાલ ગાંધી ના ધર્મ પત્ની અને લહેરચંદભાઈ લક્ષ્મીચંદ સોમણી ના સુપુત્રી નું
કુદરતી અવસાન થયેલ છે.
સ્મશાન યાત્રા તા. 26/4/2022 ના બપોરે 3.30 કલાકે સીઓન ક્રેમટોરિયમ ભૌદાજી રોડ, સીઓન, મુંબઈ થી નીકળશે
કોંટેક્ટ નંબર – ૮૭૬૭૮૭૫૧૧૬
પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને પરમ શાંતિ અને સદગતિ આપે તેવી પ્રાર્થના
^^^^^^^^^^^^^^^^^^^^^