દિનેશભાઈ સોભાગચંદ કોઠારી
ઉ. વ. 79
(મેમદપુર) હાલ : નવસારી
આજ રોજ નવસારી મુકામે અરિહંત શરણ પામ્યા છે.
સ્મશાન યાત્રા Dt. 12/05/2022
સમય : સવારે 10:00 કલાકે
501, રચના – 4, સાંઢ કૂવા, સ્ટેશન રોડ, નવસારી
પ્રણય કોઠારી : 9016106638
પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને પરમ શાંતિ આપે અને મોક્ષ માર્ગી બનાવે તેવી પ્રાર્થના
^^^^^^^^^^^^^^^^^^^