અવસાન ^^^^^^^^^^^Dt. 8/6/22

*રાજુભાઈ હીરાલાલ પારેખ*

ઉંમર ૫૮

તારીખ:- 8 જુન 2022 નવસારી મુકામે અવસાન થયેલ છે.

તેઓની અંતિમયાત્રા સાંજે 6:30 કલાકે તેમના સ્થાને થી નીકળવાની છે.

સ્થળ:- 301 ઋષભ રેસીડેન્સી અમીધારા સોસાયટી માણેકલાલ રોડ નવસારી.

પરમ કૃપાળુ પરમાત્મા સદગત આત્માને પરમ શાંતિ આપે અને મોક્ષ માર્ગી બનાવે તેવી પ્રાર્થના

^^^^^^^^^^^^^^^^^^^